હવે ગુજરાતમાં પ્રવેશવા માટે RTPCR ટેસ્ટ ફરજિયાત કરવો પડશે
તમામ નાગરિકોનું સ્ક્રીનીંગ કરાશે, આગામી તા.૧લી એપ્રિલથી અમલ : ગુજરાતમાં આજે સાંજે ૪ વાગ્યા સુધી કુલ ૫૦,૫૮,૬૨૬ લાભાર્થીઓનુ પણ રસીકરણ કરાયું
મોરબી : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ જણાવ્યું છે કે રાજ્યમાં કોરોનાનું...
મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર તરફ એસટી પરિવહન શરૂ
મોરબી : મોરબીથી રાજકોટ, સુરેન્દ્રનગર અને જામનગર શહેર તરફ આજથી એસટીનું પરિવહન શરૂ થયું છે. મોરબીથી દર અડધી કલાકે રાજકોટ જવા એસટી બસ સેવા પણ શરૂ કરાઇ છે. આજે સવારે મોરબીથી...
પીપળીથી અણીયારીને જોડતા રોડની કામગીરી તાત્કાલિક ચાલુ કરવા માંગ
મોરબી જિલ્લા ભાજપ પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાની માર્ગ-મકાન વિભાગ મંત્રી પૂર્ણેશ મોદીને લેખિત રજૂઆત
મોરબી: હાલ મોરબી તાલુકાના પીપળીથી અણિયારી રોડની કામગીરી સત્વરે ચાલુ કરવા જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ રાઘવજીભાઇ ગડારાએ માર્ગ-મકાન...
દિલ્હી સ્થિત સંત રોહિદાસના મંદિરને તોડી પડાતા મોરબીથી ઉઠ્યો વિરોધનો સુર
આમ આદમી પાર્ટી દ્વારા ભારતના રાષ્ટ્રપતિને મોરબી જિલ્લા કલેકટર મારફતે આવેદનપત્ર પાઠવીને આ મંદિરનું પુનઃનિર્માણ કરાવી આપવાની માંગણી કરી
મોરબી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટના આદેશને આધીન દિલ્હી ડેવલોપિંગ ઓથોરિટી (DDA) દ્વારા દિલ્હી...
રાજ્યના 1.25 લાખ ખેડૂતોને રૂ. 400 કરોડની સહાય ચુકવવામા આવી
એગ્રી સાયન્સ ન્યુઝ નેટવર્ક : તાજેતરમા રાજ્યભરના 33 જિલ્લાના 80 સ્થળોએ ગુરૂવારે એક સાથે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર (ગોડાઉન) યોજના તેમજ કિસાન પરિવહન યોજના હેઠળ ખેડૂતોને સહાયનું વિતરણ થયુ. રાજ્યમાં 116000...



















