મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો પણ કોરોના સંક્રમિત થયા
અમૃતિયા પરિવાર ગાંધીનગર ખાતેના તેમના નિવાસ સ્થાને હોમ આઇસોલેટ થઈ ચૂક્યો હોવાની માહીતી સંપર્કમાં આવ્યા હોય તેવા લોકોને ક્વોરોન્ટાઈન થવા અપીલ
મોરબી: મોરબીના માજી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને તેમના પત્ની સહિત પુત્રો...
મોરબીના રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના 28 ફ્લેટ ક્વોરોન્ટાઇન કરાશે
મોરબી : મોરબીના રવાપરમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દર્દી જ્યાં રહે છે તે...
મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ દિવાળી પર્વે પણ કાર્યરત રહેશે
(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની મહેન્દ્ર નગર ચોકડી નજીક આવેલ અદ્યતન સુવિધાથી સજ્જ એવી સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ દીપાવલી પર્વે પણ કાર્યરત રહેશે તેવું જાણવા મળેલ છે
ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભરત ભરવાડ વિરુદ્ધ મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર
મોરબી: તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી સમાજની ધામિઁક...
News@8:00pm ગુરુવાર : મોરબી જિલ્લામાં રેકર્ડ બ્રેક 43 કેસ નોંધાયા, 1નું મૃત્યુ
આજે 43 નવા કેસની સામે 11 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી : જિલ્લાના કુલ કોરોના કેસ થયા 337
મોરબી : તાજેતરમાં આજે ફરી મોરબી જિલ્લામાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થયો હોય તેમ...















