Saturday, December 13, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી-વાંકાનેરમાં ઘેર ઘેર આનંદ ભયો જય કનૈયા લાલકી…

મોરબી: મોરબીમાં કોરોના કહેર વચ્ચે પણ લોકોએ સાદાઈ પૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી હતી જેમાં ઘરે બેઠા વિવિધ પારિવારિક રમતો અને મીઠાઈ ફરસાણ સાથે ભગવાન શ્રીકૃષ્ણનું મો મીઠું કરાવી જન્માષ્ટમી પર્વ...

મોરબીના રવાપરમાં શુભ પેલેસ એપાર્ટમેન્ટના 28 ફ્લેટ ક્વોરોન્ટાઇન કરાશે

મોરબી : મોરબીના રવાપરમાં કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવતા અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ દર્દી જ્યાં રહે છે તે...

અભદ્ર ટિપ્પણી કરવા બદલ ભરત ભરવાડ વિરુદ્ધ મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર

મોરબી: તાજેતરમાં ભરત ભરવાડ નામના શખ્સ દ્વારા સોશિયલ મિડીયામા વિડીયો મારફતે સમગ્ર દશનામ ગોસ્વામી અને સમસ્ત સાધુ સમાજ વિશે અપમાનજનક અને વાંધાજનક ટીકા ટિપ્પણીઓ અને અભદ્ર ભાષાઓના ઉપયોગ કરી સમાજની ધામિઁક...

News@8:00pm ગુરુવાર : મોરબી જિલ્લામાં રેકર્ડ બ્રેક 43 કેસ નોંધાયા, 1નું મૃત્યુ

આજે 43 નવા કેસની સામે 11 લોકો સ્વસ્થ થતા રજા આપવામાં આવી : જિલ્લાના કુલ કોરોના કેસ થયા 337 મોરબી : તાજેતરમાં આજે ફરી મોરબી જિલ્લામાં કોરોના બૉમ્બ વિસ્ફોટ થયો હોય તેમ...

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ સમર્પણ હોસ્પિટલ દિવાળી પર્વે પણ કાર્યરત રહેશે

(રાધેશ બુધ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીની મહેન્દ્ર નગર ચોકડી નજીક આવેલ અદ્યતન સુવિધાથી સજ્જ એવી સમર્પણ હોસ્પિટલ હોસ્પિટલ દીપાવલી પર્વે પણ કાર્યરત રહેશે તેવું જાણવા મળેલ છે ઉલ્લેખનીય છે કે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં...
60,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

પશુધન માટે સારવાર કેમ્પ યોજવા મોરબીના ધારાશાસ્ત્રીની રજૂઆત

રજૂઆત કરનાર કરસનભાઈ એમ ભરવાડ મોરબી 2 ત્રાજ પર મોબાઈલ નંબર 98257 74200 પ્રતિ શ્રી મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર બાબ ત ગાયુ ખૂટ્યા...

ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબના સન્માન સમારોહમાં મોરબી બાર એસોસિએશનનાં પૂર્વ પ્રમુખ...

દિલ્હી ખાતે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળ ભારતના નવ નિયુક્ત ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા શ્રી સૂર્યકાંત સાહેબનું ભવ્ય વેલકમ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું...