માં અમૃતમ યોજના હેઠળ પરિવારના દરેક સભ્યને વ્યક્તિગત ઓળખકાર્ડ અપાશે
ગુજરાત: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમા તથા ગંભીર બીમારીઓ સામે ત્વરિત સારવાર પુરી પાડવા માટે રાજય સરકારે “મા-અમૃતમ વાત્સલ્ય” યોજના કાર્યરત છે જેમા...
મોરબી જીલ્લામાં નકલી બિયારણનું ગેરકાયદેસર વેચાણ અટકાવવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી: હાલ જીલ્લામાં ચોમાસાના સીઝન દરમીયાન વેપારીઓ દ્વારા નકલી બિયારણનું વેચાણ કરવામાં આવતું હોય જેના પગલે ગેરકાયદેસર વેચાણ કરતા વેપારીઓની તપાસ નકલી બીયારણનું વેચાણ અટકાવવા માંગ કરી છે
ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના...
11મીથી દુકાનો સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે, રાજ્ય સરકારની જાહેરાત
લાયબ્રેરી, બાગ-બગીચા, જીમ્નેશિયમ 50% કેપેસીટી સાથે ચાલુ રાખી શકાશે : ધાર્મિક સ્થાનો પણ ખુલશે
11મીથી અમલવારી
મોરબી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જે...
રફાળેશ્વર નજીક બંધ ટ્રેઇલર પાછળ ડમ્પર અથડાતા ચાલકનું મોત
મૃતકના ભાઈ દ્વારા ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી
મોરબી : મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે ઉપર રફાળેશ્વર ગામ પાસે ગતમોડી રાત્રે બેદરકારીપૂર્વક ઉભા રાખેલા ટ્રેઇલર પાછળ ડમ્પર ધડાકાભેર ઘુસી ગયું...
મોરબી ભાજપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાઈ ગયો
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા ભારતીય જનતા પક્ષ દ્વારા ‘સેવા એ જ સંગઠન’ અભિયાન હેઠળ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સાશનના 7 વર્ષ પૂર્ણ થવા અન્વયે ‘સેવા એ જ...
















