મોરબી જિલ્લામાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે? જુઓ જિલ્લા કલેક્ટરનું જાહેરનામું
મોરબી : હાલ મોરબી જિલ્લામાં પણ કોરોનાના કેસો હવે ઘટી રહ્યા હોય રાજ્ય સરકારની સુચનાના પગલે મીની લોકડાઉન હટી ગયું છે. હવે દુકાનો સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી ખુલ્લી...
માળીયા : પ્રેમલગ્ન કરનાર બહેનના સસરાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતારતો ભાઈ
મૃતકની પત્નીની ફરિયાદના આધારે પોલીસે ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી
માળીયા (મી.) : માળીયાના વર્ષોમેડી ગામે પ્રેમલગ્ન કરવા મામલે ખૂની ખેલ ખેલાયો હતો. પોતાની બહેને પ્રેમલગ્ન કરી લેતા ભાઈના...
રાજ્યમાં મ્યુકરમાઇકોસીસ રોગને મહામારી જાહેર કરાઈ
હાલ આ રોગની સારવાર કરતી હોસ્પિટલોએ હવે સરકારની ગાઈડલાનનું કરવું પડશે પાલન
મોરબી : હાલ રાજ્યમાં કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસીસે માઝા મૂકી હોય મોટા પ્રમાણમાં કેસો સામે આવી રહ્યા છે. જેને પગલે...
મોરબી શહેરમાં કાલે સવારથી બપોરે 3 વાગ્યા સુધી વેપારીઓ દુકાનો ખોલી શકશે
મોરબી જિલ્લામાં વેપારીઓ માટે રાહત મળે તેવા સમાચાર સરકાર તરફથી આપવામા આવેલ છે અને આવતીકાલથી મોરબી સહિત ગુજરાતનાં ૩૬ શહેરોમાં આંશિક લોકડાઉનનો અમલ શરૂ કરવામાં આવશે અને વેપારીઓ તેની દુકાનોને સવારના...
વાવાઝોડાથી નુકશાનનો તાગ મેળવવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઉનાના ગ્રામ્ય પંથકોની મુલાકાતે
હાલ ઉનાના ગરાળ ગામના અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ સંવાદ : ઉના ખાતે સમીક્ષા બેઠક યોજી સમગ્ર સ્થિતીનું આકલન કર્યુ
મકાનોને થયેલા નુકશાનનો સર્વે કરી જેમના મકાનોને નુકશાન થયું છે તે તમામને નિયમાનુસાર...
















