મોરબી જલારામ મંદિર દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રામાં ફરાળ પ્રસાદની વ્યવસ્થા કરાશે
મોરબી : શ્રી કૃષ્ણ જન્મોત્સવના વધામણા કરવા શહેરીજનોમા અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે, સમગ્ર મોરબી ગોકુળમય થવા જઈ રહ્યુ છે.ત્યારે આગામી શનીવાર તા.૨૪-૮-૨૦૧૯ના રોજ જન્માષ્ટમી નિમિતે યોજાનાર શોભાયાત્રા દરમિયાન મોરબી...
માળીયાના લક્ષ્મીવાસ ગામમાં પૂરના પાણીથી મોટું નુકશાન
મોરબી જિલ્લાની અંદર ગત તારીખ ૯ અને ૧૦ ના રોજ ભારે વરસાદ પડયો હતો જેના કારણે શહેરની અનેક સોસાયટી વિસ્તાર તેમજ જુદા જુદા તાલુકાના અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા...
મોરબીના વાવડી ગામે બંધ મકાનમાં 1.39 લાખની ચોરી
મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી મકાનના તાળા તોડી રૂપિયા 1.39 લાખની કિંમતના સોનાના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી જતા મોરબી તાલુકા પોલીસ...
મોરબીમાં નંબર પ્લેટ વગર દોડતા વધુ 32 કાળમુખા વાહનો ડિટેઇન
અકસ્માતો સર્જી નાસી છૂટતા નંબર પ્લેટ વગરના વાહનો પકડી પાડવામાં આરટીઓ તંત્ર હજુ શુભ મુહૂર્તના ઈંતઝારમાં
મોરબી : હાલ મોરબી જિલ્લામાં માતેલા સાંઢની જેમ રોડ ઉપર પુરપાટ ઝડપે નીકળતા નંબર પ્લેટ વગરના...
મોરબીમાં શાહિદ દિને 2,300 ફૂટ લાંબી તિરંગા યાત્રા યોજાઈ
મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ અને પી.જી.પટેલ કોમર્સ કોલેજ દ્વારા શહીદ દિવસ નિમિત્તે શહીદ ભગતસિંહ અને તેમના સાથીઓની દેશભક્તિને કોટી કોટી નમન કરાયા
ભગતસિંહે જેલવાસ દરમિયાન ભૂખ હડતાલ કરી હોવાથી 116 યુવાનોએ પ્રતીક...




















