Wednesday, July 8, 2026
Uam No. GJ32E0006963

વાંકાનેરમા કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝનથી તોળાતો ખતરો

હાલ પુલના કામમાં ઢીલી નીતિ, ચોમાસા પૂર્વે કામ પૂર્ણ નહિ થાય તો ગામ સંપર્ક વિહોણા બને તેવી ભીતિ વાંકાનેર : હાલ વાંકાનેરના કોટડા નાયાણી અને વાલાસણ વચ્ચે જોખમી ડાયવર્ઝન આવેલ છે. જેના...

હવે ખેડૂતોને ડીએપી ખાતરની બેગ રૂ.1200માં જ મળશે : સરકારે ખેડૂતોનો વિરોધ ખાળવા સબસીડી...

હવે ખાતરની સબસીડીમાં 140 ટકા વધારો કરી રૂ.500 ને બદલે રૂ.1200 કરતા વડાપ્રધાન મોદી મોરબી : ખેડૂતો માટે અત્યંત જરૂરી ગણાતા ડીએપી ખાતરના ભાવ વધારાને લઈ ખેડૂતો અને સતાધારી પક્ષના લોકોમાં જ...

19 મે (કોરોના રિપોર્ટ) : મોરબી જિલ્લામાં 753ના ટેસ્ટમાંથી 20 પોઝિટિવ, આજે 70 સાજા...

સરકારી વિભાગ મુજબ મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6351 કેસમાંથી 5522 સાજા થયા જ્યારે સરકારી આંકડા મુજબ કુલ 341ના મોત, એક્ટિવ કેસ ઘટીને 488 મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની સ્થિતિ હળવી થયા બાદ...

મોરબી જિલ્લામાં કાલે ગુરૂવારથી 15 સ્થળોએ 45થી વધુ ઉંમરના લોકોનું વેકસીનેશન કાર્ય શરૂ

દરેક સ્થળોએ 100 લોકોને વેકસીન અપાશે , બે ડોઝ વચ્ચે પણ 12થી 16 અઠવાડિયાનો સમય રાખવા અપીલ મોરબી : હાલ કોવિશિલ્ડ વેકસીનના બીજા ડોઝનો સમયગાળો 12થી 16 અઠવાડિયા નક્કી કરવામાં આવ્યો છે....

હળવદમાં હવે આખો દિવસ બજારો ખુલ્લી રહેશે : વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન હટાવવાનો નિર્ણય લીધો

કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવતા હળવદ વેપારી મહામંડળ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્વૈચ્છીક હાફ ડે લોકડાઉન પૂર્ણ કરવાનો નિર્ણય જાહેર કરાયો હળવદ : હાલ હળવદમાં એપ્રિલ માસમાં કોરોનાએ આંતક મચાવતા કોરોનાનું સંક્રમણ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...