પોલીસ કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલન કરાશે : રિક્ષાચાલકોનું કલેકટરને આવેદન
મોરબી : મોરબીમાં પોલીસ કાર્યવાહીના વિરોધમાં પરશુરામ પોટરી ખાતે રિક્ષાચાલકોએ એકત્ર થઈ રેલી યોજી હતી. ત્યારબાદ તેઓએ જિલ્લા કલેકટરને આવેદન આપીને જો કાર્યવાહી બંધ નહિ થાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી...
વાંકાનેરમાં વ્હોરાવાડમાં સાંજના સમયે રહેણાંક મકાનમાં 17.50 લાખની ચોરી
વાંકાનેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોક પાસે આવેલ વ્હોરાવાડના જોશીફળી શેરી નંબર ૩માં રહેતાં ફરિયાદી હુસેનભાઇ મનસુરભાઈ મલકાણી અને તેનો પરિવાર રમજાન માસમાં રોજા ખોલવા માટે સાંજે ૭:૧૫ કલાકે...
મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા રાસંગપરના ખેડૂતોને સહાય
માળીયા તાલુકાના રાસંગપરગામના ખેડૂત શૈલેષભાઇ બાવરવા તેમજ દીપકભાઈ ભાઈ બાવરવાના ખેતરમાં ઉભા મોલમાં PGVCL ની લાઈન નીકળે છે.
જેમાં આગ લાગવાથી ખેતરના ઉભા પાકમાં લાખો રૂપિયાનું નુકશાન થયું હતું જે ફરિયાદને...
મોરબીના શાપર અને ગાળા પાસે જોખમી પુલિયા ઉપર અવરજવર ના કરવા અજય લોરિયાની અપીલ
પુલિયા માટે રૂ. 4 કરોડ થી વધુની ગ્રાન્ટ મંજુર થઈ હોય પણ ગ્રામ પંચાયતની ચૂંટણીને કારણે આચારસંહિતા અમલમાં હોવાથી ચૂંટણી બાદ કામ શરૂ કરાશે : અજય લોરીયા
મોરબી : હાલ મોરબીના ગાળા...
મોરબી જિલ્લાના 15 ગામોમાં અંધારપટ્ટ : 189 વીજપોલ થયા ધરાશાયી
મોરબી શહેરમા પણ 70 ટકા વિસ્તારમાં લાઈટ ગુલ : પીજીવીસીએલનો સ્ટાફ વીજ પૂરવઠો પૂર્વવત કરવા ઊંધામાથે : અનેક ગામો કાલે સાંજ સુધી વિજળી વગરના રહે તેવી સંભાવના
મોરબી : મોરબી જિલ્લામાં પડેલા...
















