Sunday, July 6, 2025
Uam No. GJ32E0006963

મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા ત્રિદિવસીય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞ યોજાશે

મોરબી: પ્રાપ્ત વિગતો અને માહિતી મુજબ આગામી તારીખ ૩૧-૧-૨૦૨૫ થી મોરબીના કાસુન્દ્રા પરિવાર દ્વારા આયોજિત ત્રિદેવસિય શ્રી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે આ બાબતે વધુ વિગતવાર માહિતી મુજબ મોરબીના જાણીતા...

ચલે સ્કુલ : 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ

રાજ્યમાં કોરોના સંક્રમણનો વ્યાપ ઘટતા વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારનો ધોરણ ૬ થી ૮ના વર્ગો પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવાયો મોરબી : હાલ મોરબી સહીત સમગ્ર રાજ્યમાં આગામી ગુરૂવારથી ધોરણ ૬...

મોરબીમાં માલિકીના પ્લોટમાં પતરા ખોડવા મામલે બઘડાટી : સામસામી રાવ

મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં બનેલો બનાવ મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર આવેલી કારીયા સોસાયટીમાં માલિકીના પ્લોટમાં પાડોશીએ પતરા ખોડી આડશ ઉભી કરી લેતા પ્લોટ માલિક અને પતરા નાખનાર...

46.6 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી વધુ ગરમ, ગાંધીનગરમાં 46 ડિગ્રી !!

મોરબીમાં 41 ડિગ્રી જેવું તાપમાન નોંધાયું !! રાજકોટ : હાલ રાજ્યમાં હિટવેવની આગાહી વચ્ચે ગુરુવારે પણ સુરજદેવતાએ આકરો અને અસહ્ય તાપ વરસાવ્યો હતો સાથે જ ગુરુવારે વૈશાખી વાયરાની શરૂઆત થઇ હોય...

મોરબી: શહેરમાં વધુ એક ઘડિયા લગ્ન યોજાયા : યુગલની સગાઈના દિવસે જ લગ્ન ગોઠવાયા

બન્ને પક્ષ લોકો યુગલની સગાઈ કરવા ભેગા થયા અને ખોટા ખર્ચા ટાળવા અને કોરોનાને ધ્યાને લઈને સગાઈ પ્રસંગમાં લગ્ન પણ કરાવી દેવાયા મોરબી :હાલ આજના જેટ યુગમાં સામાન્ય માણસ હોય કે ઘનિક હોય લગ્ન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe