Saturday, July 5, 2025
Uam No. GJ32E0006963

મોરબીના પંચાસર ગામે 900 મણ એરંડાને આગ લગાવી દેવાનો બનાવ

ખેતીની જમીન વાવવા રાખનાર ખેડૂત ઉપર આભ તૂટી પડ્યું મોરબી : હાલ મોરબી તાલુકાના પંચાસર ગામે ખેતીની જમીન વિઘોટી ચૂકવી ભાડે રાખી ખેતી કરતા શ્રમિક પરિવારના 60 વિઘા એરંડાના તૈયાર થયેલા પાકમાં...

મોરબી બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર ખાડા અને ગંદકી

મોરબી : હાલ મોરબીના બાયપાસ નજીક સ્વામિનારાયણ મંદિર પાસે રોડ ઉપર મોટો ખાડો થઈ ગયો છે. ઉપરાંત અહીં ઘણા સમયથી ગંદા પાણીની નદી વહી રહી છે. ત્યારે આ મામલે તંત્ર...

મોરબી: ઝૂલતા પુલ કેસમાં ‘અજંતા-ઓરેવા’ કંપનીને આરોપી બનાવી ૩૦૨ની કલમ ઉમેરવા કરાઇ અરજી

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસ હાલમાં મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો છે અને સૂઓમોટોની સુનાવણી હાઇકોર્ટમા ચાલી રહી છે ત્યારે મોરબીની સેશન્સ કોર્ટમાં વિકટીમ એસો.ના સભ્ય દ્વારા આ ચકચારી કેસમાં પાલિકા...

મોરબીના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સરકારી નિવાસ પરત કર્યું

જૂના સાથીદારોનો આભાર વ્યક્ત કર્યો મોરબી : મોરબી – માળીયા (મી.) ના ધારાસભ્ય પદેથી બ્રિજેશ મેરજાએ રાજીનામું આપતા તેમને ગાંધીનગર ખાતે સરકાર તરફથી મળેલ સતાવાર નિવાસ ખાલી કરી એક નવી પહેલ કરી...

મોરબી: ખેડૂતોને રવિપાક માટે મચ્છુ -1 ડેમમાંથી પાણી છોડાયું

વાંકાનેર તાલુકાના 19, ટંકારાના તાલુકાના 8 અને મોરબી તાલુકાના 3 ગામોના ખેડૂતોને સિંચાઇનો લાભ મળશે મોરબી : હાલ વાંકાનેરનો મહાકાય મચ્છુ-1 ડેમ આ વખતે છલોછલ ભરાયેલો હોવાથી ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને સિંચાઇ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe