જાહેરનામું પ્રસિદ્ધ : મોરબીના આ રસ્તાઓ પર 8 જાન્યુઆરી સુધી ભારે વાહનો માટે પ્રવેશબંધી
દલવાડી સર્કલથી લીલાપર ચોકડી સુધી તેમજ રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી સવારના ૭:૦૦ થી રાત્રીના ૧૦:૦૦ સુધી જ ભારે વાહનો માટે પ્રવેશબંધી
મોરબી : હાલ મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો...
નવસારી: મોરબીની સદ્દભાવના હોસ્પિટલના બેદરકાર ડો. જયેશ પટેલ અને મનુ પારિયા વિરૂદ્ધ પગલા લેવા...
મોરબી: મોરબીમા સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત સદભાવના હોસ્પિટલના બેદરકાર ડોકટરો જયેશ પટેલ (ઉર્ફે જય બાબરીયા) અને મનુ પારિયા દ્વારા ગુનાહિત બેદરકારી દાખવી ‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ના માતૃશ્રી જયશ્રીબેન કિશનભાઇ બુધ્ધભટ્ટીનું...
ગજાનંદ પાર્ક પરિવાર સોસાયટી ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા ના બને જોડિયા દીકરાઓ રાજવીરસિંહ. ઋષિરાજસિંહ...
ગજાનંદ પાર્ક પરિવાર સોસાયટી ના પ્રમુખ જયદેવસિંહ જાડેજા ના બને જોડિયા દીકરાઓ રાજવીરસિંહ. ઋષિરાજસિંહ નો આજે જન્મદિવસ છે ધપ્રેસઓફ ઇન્ડિયા ન્યૂઝ રાજવીર સિંહ . ઋષિરાજ સિંહ ને જન્મદિવસ ની ખુબખુબ શુભેચ્છા...
માળીયામાં તરુણી પર દુષ્કર્મ ગુજારીને ચાર માસનો ગર્ભ રાખી દીધાની પોલીસ ફરિયાદ
કુદરતી હાજતે ગયેલી તરુણી પર બાઇક પર આવેલા બુકાનીધારી બે અજાણ્યા શખ્સો પૈકી એકે કુકર્મ આચર્યું
માળીયા : માળીયા મિયાણા પંથકના એક ગ્રામ્ય વિસ્તારમાં ચાર માસ પહેલા કુદરતી હાજતે ગયેલી તરુણીને મોઢે...
મોરબી જિલ્લામાં 2.64 કરોડના પીવાના પાણીના કામો પર મંજૂરી મળી
જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની બેઠકમાં મંજૂરી અપાઈ
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિની મીટીંગ આજ રોજ જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં મળી હતી. આ મીટીંગના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર...



















