મોરબી : લીલાપર રોડ પાસે ગેસ સિલિન્ડર ફાટતા દાઝેલા પરિવારમાંથી દંપતીનું સારવાર દરમ્યાન મોત,...
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન પતિ-પત્નીનું મોત થતા પુત્ર બન્યો નોંધારો
મોરબી : તાજેતરમા મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત ફખરી સોસાયટીમાં ચાર દિવસ પૂર્વે રાંધણગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા પરિવારના ત્રણ સભ્યો ગંભીર...
મોરબી: ખેવાળીયા ગામે 100 વૃક્ષો વાવી સરપંચ અને યુવાનો દ્વારા સ્વાતંત્રય પર્વ ની ઉજવણી
મોરબી: ખેવાળીયા ગામે 100 વૃક્ષો વાવી સરપંચ અને યુવાનો દ્વારા સ્વાતંત્રય પર્વ ની ઉજવણી કરવામાં આવેલ હતી જેમાં મળેલ માહિતી મુજબ મોરબીના ખેવાળીયા ગામે આજ રોજ સ્વાતંત્રય પર્વે સરપંચ પ્રફુલભાઇ હોથી...
મોરબી જીલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ક્યાં કેટલો વરસ્યો વરસાદ, જાણો..એક ક્લિકે
મોરબી જીલ્લામાં મેઘમહેર જોવા મળી હતી શુક્રવારે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરે વરસાદ શરુ થયો હતો જેમાં વાંકાનેર પંથકમાં ૧૭ મીમી વરસાદ વરસ્યો હતો જયારે તે ઉપરાંત મોરબીમાં ૦૮ મીમી, ટંકારામાં...
અનલોક-2 : મોરબીથી તમામ લાંબા અંતરની એસટી સેવાઓનો શુભારંભ
લાંબા અંતરની બસ સેવા પુનઃ શરૂ થતા એડવાન્સ બુકિંગ કરાવતા મુસાફરો
મોરબી : આજથી અનલોક-2 શરૂ થઈ ગયો છે ત્યારે મોરબીથી લાંબા અંતરની બસ સેવા પૂર્વવત કરવામાં આવી છે. લાંબા અંતરની તમામ એક્ષ્પ્રેસ બસ સેવા શરૂ કરવામા આવી છે. મોરબી એસટી ડેપોથી વેરાવળ,...
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ
મોરબી: ગજાનન પાર્ક સોસાયટીમાં નરેન્દ્રમોદી વિચારમંચ (આઈ.ટી.સેલ. ગુજરાત) દ્વારા વિશ્વાસ કર્યાલયનો શુભારંભ કરવામાં આવનાર છે. પ્રાપ્ત માહિતી મુજબ નરેન્દ્રમોદી વિચાર મંચ જે કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમવર્ગ માટે ફાળવેલ યોજનાઓ...




















