મોરબીના રવાપરમાં બંધ મકામાં તસ્કરો ત્રાટાક્યા : એક લાખની ચોરી
આ બનાવમાં ઘરધણી બહાર ગામ ગયાને તસ્કરો કળા કરી ગયા
મોરબી : હાલ મોરબીના રવાપર ગામમાં આવેલ સરદારનગરમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી કેમેરા, સોના ચાંદીના દાગીના સહિત એક લાખની ચોરી કરી...
મોરબી: અગ્રેસર પ્રમુખ ગ્રુપ દ્વારા સ્વ. મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની પુણ્યતિથિ નિમત્તે ઝૂંપડપટ્ટીના 800 લોકોને...
સ્વ. મહેન્દ્રભાઈ કૈલાની 17મી પુણ્યતિથિએ પ્રમુખ ગ્રુપ દ્વારા કરાયું આયોજન કરાયું
મોરબી : તાજેતરમમા મોરબીમાં સેવાકીય કાર્યોમાં અગ્રેસર પ્રમુખ ગ્રુપ દ્વારા સ્વ. મહેન્દ્રભાઈ નાનજીભાઈ કૈલાની 17 મી માસિક પુણ્યતિથિએ ઝૂંપડપટીના લોકોને...
જાણો… આપનું આ સાપ્તાહ નું રાશિ ભવિષ્ય ફળ (તા. 12 ઓક્ટોબરથી 18 ઓક્ટોબર સુધી)
સાપ્તાહિક ચંદ્ર રાશિ ફળ
મેષ (અ.લ.ઈ.)
૧૨ ઓક્ટોબર સોમવાર થી ૧૮ ઓક્ટોમ્બર ૨૦૨૦ સુધી
શુભ રશીફળ: સકારાત્મક વિચાર કોણ રાખવાનો પ્રયત્ન કરશો. સામાજિક ક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે તમારી ઓળખ ઊભી કરી શકશો તમારા...
મોરબી: મહેન્દ્રનગર મિત્રમંડળ આયોજિત બહુચરાજી પદયાત્રા મોરબીથી રવાના થઇ
મોરબી : હાલ મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા આ વર્ષે 12માં વર્ષમાં મંગલ પ્રવેશ કરવામાં આવ્યો છે.
ત્યારે મહેન્દ્રનગર મિત્રમંડળ દ્વારા મોરબીથી બહુચરાજી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે તા. 17 નવેમ્બરના રોજ બપોરે...
મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!
મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦...




















