સાધુ,શ્રદ્ધા અને પ્રેમ ગુણાતિત હોવા જોઈએ: મોરારીબાપુ
મોરબી : ગોઝારી ઝૂલતા પુલ દુર્ઘટનાના મૃતાત્માઓ માટે મોરબીના કબીર આશ્રમના આંગણે શરૂ થયેલી માનસ શ્રદ્ધાંજલી રામકથાના બીજા દિવસના પ્રારંભ પહેલા મોરારીબાપુએ આજે સ્વચ્છતા અભિયાન હાથ ધરી કહ્યું હતું કે...
મોરબીમાં ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મારફત 125 કેસ કરીને રૂપિયા 23,050 નો દંડ વસુલ...
તાજેતરમાં મોરબી ડીસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ મોરબી દ્વારા તા.૧૨/૦૬/૨૦૨૦ થી ૨૦/૦૬/૨૦૨૦ સુધી જીલ્લાના તમામ તાલુકાઓના વિસ્તારમાં તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનો ઉપર ચેકિંગની કામગીરી હાથ ધરેલ હતી, આ સઘન...
મોરબી શહેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું સારવાર દરમિયાન મૃત્યુ
મોરબી જિલ્લામાં કોરોના દર્દીના મૃત્યુનો આંક 11 થયો
મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. જેમાં મોટા ભાગના દર્દીઓ રિકવર થતા જાય છે. પરંતુ અમુક...
પાટીદાર નવરાત્રીના આયોજક અજયભાઇ લોરિયા એ પુત્રીના જન્મદિવસે વૃદ્ધાશ્રમમાં 51 હજારનું અનુદાન આપ્યું
પાટીદાર નવરાત્રીના આયોજક અને સેવાભાઈ યુવાન અજયભાઈ લોરીયાએ પુત્રીના જન્મદિવસની સાર્થક ઉજવણી કરી
મોરબી : પોતાની સેવાકીય પ્રવૃત્તિથી સમાજ ઉત્કર્ષનું કાર્ય કરતા મોરબીના યુવા આગેવાને પોતાની પુત્રીના જન્મદિવસની વિશિષ્ટ રીતે ઉજવણી કરીને...
મોરબીમાં બેઠાપુલ નજીક ઝુંપડાઓનું ડીમોલીશન, ગોલા બજાર અન્યત્ર ખસેડાશે
મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા પણ હલ કરવા પાલિકાની કડક કાર્યવાહી
મોરબી : હાલ મોરબીના દરબાર ગઢ પાસે મહેન્દ્ર ડ્રાઈવ રોડ ઉપર ગોલા બજારને કારણે ટ્રાફિકની વિકટ સમસ્યા સર્જાય છે. ત્યારે મહેન્દ્ર...

















