મોરબીની કોવિડ હોસ્પિટલોમા ફાયરની સુવિધા તો છે પણ NOC નથી!!
રાજકોટના અગ્નિકાંડને પગલે જિલ્લા કલેક્ટરના આદેશથી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી મામલે સઘન ચકાસણી
એનઓસી વગરની હોસ્પિટલોએ ફાયર સેફટીના તમામ સાધનો લગાવી તંત્રમાં રિપોર્ટ કર્યો, પણ તંત્રએ એનઓસી આપવા માટે આગળની કાર્યવાહી જ...
હવે રાજ્યમાં લગ્ન કે અન્ય કોઈ સત્કાર સમારંભ સંદર્ભે પોલીસ વિભાગની મંજૂરીની આવશ્યકતા રહેતી...
સમારંભ સ્થળની ક્ષમતાની 50 ટકાથી વધુ નહિ પરંતુ 100 વ્યક્તિની મર્યાદામાં આયોજન કરવાનું રહેશે કોરોના સંક્રમણ ને રોકવા માટે પણ તમામ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું અનિવાર્ય
હાલ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં...
મંજૂરી કરતાં વધુ પેસેન્જર બેસાડનાર રિક્ષાચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે : કલેક્ટર જે.બી પટેલ
વધુ પેસેન્જર તેમજ માસ્ક અંગેના નિયમોનો ભંગ કરનારના વાહન પણ ડિટેઇન કરવાની કામગીરી પણ કરાશે
મોરબી : હાલ કોરોના અંગેની સરકારની ગાઇડલાઇન મુજબ મોરબીના રિક્ષાચાલકો અને પેસેન્જર વાહનોની ચકાસણી કરી નિયમસર કાર્યવાહી...
PM નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેશે : કોરોના વેક્સીનની સમીક્ષા કરશે
ગુજરાતની ટૂંકી મુલાકાતે આવેલા નરેન્દ્રભાઈ મોદીનું અમદાવાદ એરપોર્ટ ખાતે ઉષ્માભર્યું સ્વાગત
મોરબી : તાજેતરમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ઝાયડસ બાયોટેક દ્વારા વિકસાવાઈ રહેલી covid-19 રસીના નિર્માણકાર્યની સમીક્ષા નિરીક્ષણ માટે ગુજરાત ની ટૂંકી...
મોરબીના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ જીવન ટૂંકાવ્યું
મોરબી : તાજેતરમા મોરબી તાલુકાના જોધપર (નદી) ગામમાં વતનેથી પિતા તેડવા ન આવતા સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
જોધપર...
















