વાંકાનેર : શિક્ષિકાએ ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૃર્તિ બનાવીને પર્યાવરણના જતનનો સંદેશ આપ્યો
વાંકાનેર : જન્માષ્ટમી મહોત્સવનું સમાપન થવાની સાથે જ ગણપતિ મહોત્સવની તૈયારીઓ જોરશોરથી થઈ રહી છે.જોકે હમણાંથી ગણપતિ દાદાની પી.ઓ.પી.ની મૂર્તિના સ્થાપનનો જબરો ક્રેઝ છે. પણ આ મૃતિથી પર્યાવરણને ભારે નુકસાન પહોંચતું...
માળિયામાં આંગડીયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
માળિયામાં આંગંડિયા ચોરીના ગુન્હામાં સંડોવાયેલ ઇસમ છેલ્લા છ માસથી નાસતો ફરતો હોય જેને મોરબી એલસીબી ટીમે ઝડપી લઈને માળિયા પોલીસને સોપ્યો છે
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ સંદીપસિંહ અને જીલ્લા એસપી ડો....
મોરબી : જેતપર રોડ પર સિરામિક ફેકટરીમાં શ્રમિકનું બેશુદ્ધ હાલત બાદ મોત
મોરબી : મોરબીના જેતપર રોડ પર રંગપર ગામ સ્થિત સીરામીક યુનિટમાં એક પરપ્રાંતીય શ્રમિકનું બેભાન થઈ ગયા બાદ મોત નિપજતા તાલુકા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી છે.
જેતપર રોડ પર આવેલા...
મોરબીમાં કોમી એકતાના દર્શન : મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે ઝુલાવ્યા
મોરબી : મોરબીના સોઓરડી વિસ્તારમાં આવેલ મુખ્ય ચોકમાં ગઈકાલે રાત્રે બાર વાગ્યે જન્માષ્ટમી મહોત્સવ નિમિતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આ વિસ્તારના સદાય ભાઈચારો અખંડ રાખતા મુસ્લિમ બિરાદરે બાળકૃષ્ણને પારણે...
હળવદ : સામંતસર તળાવ નર્મદાના નીરથી ભરવાનું શરૂ કરાયું
શહેરીજનોની માંગને ધ્યાને લઈ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા દ્વારા નર્મદા ના અધિકારીઓને રજૂઆત કરાઇ હતી
હળવદ : હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક સામંતસર તળાવ માં નર્મદાના નીર ઠાલવી તળાવને ભરવામાં આવે તેવી શહેરીજનોમાં માંગ...















