મોરબીમાં રવિવારે જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞ યોજાશે
રાજા-રાજાણી પરિવાર દ્વારા યજ્ઞનું આયોજન કરાયું
મોરબી : મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા જળમાયું માતાજીનો નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં રાજા-રાજાણી પરિવારજનોને લાભ લેવા આમત્રંણ આપવામાં આવ્યું છે.
મોરબીમાં રાજા-રાજાણી પરિવાર દ્વારા આગામી...
મોરબી જીલ્લામાં એલસીબીએ ૩૬૧૨ બોટલ દારૂ કબજે: બેને દબોચ્યા, ત્રણને પકડવા તજવીજ
મોરબી જીલ્લામાં એલસીબી દ્વારા બે અલગ અલગ જગ્યાએ દારૂની રેડ કરીને અંગ્રેજી દારૂનો જથ્થો બોટલ નંગ ૩૬૧૨ જેની કિંમત ૬,૫૫, ૨૦૦ તથા ક્વીડ ગાડી બે લાખ એમ કુલ ૮,૫૫,૨૦૦ નો મુદ્દામાલ...
મોરબી જિલ્લામાં ઉનાળુ તલ, બાજરી, મગ અને અળદને વ્યાપક નુકશાન : સર્વેની શરૂઆત
મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોનો તૈયાર માલ પણ વાવાઝોડાની ઝપટે ચડી ગયો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ઓણસાલ ખેડૂતોએ ગત વર્ષ કરતા પણ વધુ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વાવાઝોડાની...
મોરબીના વીસીપરામા છરીના ઘા ઝીંકી યુવાનની હત્યાના પગલે પોલીસ તપાસ જારી
મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ પાલિકાના જર્જરિત કોમ્યુનીટી...
મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના દર સોમવારે શોભેશ્વર મંદિરે...




















