Wednesday, April 29, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના રવાપર અને શનાળા ગામમાં પાણીના નિકાલ પરના દબાણો દુરકરવા રજૂઆત

મોરબીમાં વરસાદમાં પાણીના નિકાલના વોકળાઓ પર દબાણ થતા પાણી નિકાલ થતું નથી જેથી સોસાયટીમાં પાણી ઘરોમાં ઘુસી ગયા છે અને નુકશાની સહન કરવી પડે છે ત્યારે રવાપર અને શનાળા ગામમાં પાણીના...

હળવદ: લગ્ન પ્રસંગે ભડાકા કરનાર શખ્શોની ધરપકડ કરતી હળવદ પોલીસ

જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસવડાની સૂચના હેઠળ આરોપીઓને દબોચી લેવાયા હળવદ : હળવદ તાલુકાના રાયધ્રા ગામે ગઈકાલે લગ્ન પ્રસંગે જોટા બંદૂકમાંથી જાહેરમાં ફાયરીંગ કરનાર ઇસમોને હળવદ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી...

મોરબી : રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું અદકેરું સન્માન

મોરબી: રાજપૂત સમાજના અગ્રણી ઘનશ્યામસિંહ ઝાલાનું વાલ્મિકી સમાજ અને હ્યુમન રાઈટ્સ દ્વારા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમમાં અદકેરું સન્માન કરાયું હતું તાજેતરમાં મોરબી ખાતે સમસ્ત વાલ્મિકી સમાજ તેમજ હ્યુમન રાઇટ્સ દ્વારા...

મોરબી : રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદન અપાયું

મોરબી : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દહેરાદુન ખાતે તાજેતરમાં યોજાયેલી રાષ્ટ્રીય કારોબારીમાં તા. 19 ઓગસ્ટ ના રોજ સમગ્ર ભારતભરમાં આજે દરેક જિલ્લા કલેક્ટર ને આવેદન આપવાનું નક્કી કરવામાં આવ્યું...

મોરબીથી અંબાજી સુધી જવા સંઘ આગામી તા. 2 ના રવાના થશે

મોરબીથી અંબાજી સુધીની પદયાત્રા આગામી તા. ૦૨ ના રોજ રવાના થશે. શ્રી અંબિકા પદયાત્રા સંઘ 345 કિલોમીટરની પદયાત્રા કરીને માં અંબાના દરબારમાં પહોંચશે. ગુજરાતના સુપ્રસિદ્ધ ભવ્ય શક્તિપીઠ એટલે મા અંબાનું ધામ અંબાજી....
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe