Saturday, April 25, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન પણ મોકૂફ રખાયું

મોરબી : માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસના મહાપર્વ સમાન નવરાત્રિ મહોત્સવને હજુ વાર છે. પણ આ વખતે કોરોનાની મહામારીના કારણે તમામ ધાર્મિક ઉત્સવો કેન્સલ કરવામાં આવ્યા હોવાથી આગામી સમયમાં નવરાત્રી મહોત્સવને સરકાર...

વાંકાનેર બાઉન્ડ્રી નજીક કન્ટેઇનરમાંથી રૂ.24.49 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

ડાક પાર્સલની આડમાં મહારાષ્ટ્રથી રાજકોટ લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો આર.આર.સેલે પકડી પાડ્યો : રૂ. 39,53,340ના મુદ્દામાલ સાથે. ચાલકની પણ ધરપકડ વાંકાનેર : તાજેતરમા વાંકાનેર બાઉન્ડ્રી નજીક આજે માડી સાંજે આર.આર.સેલે સપાટો...

હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 1111 વૃક્ષોનું વાવેતર

હળવદ : સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રક્ષા મહેતાએ હળવદને હરીયાળુ બનાવવાના...

મોરબીના શોભેશ્વર મહાદેવના મંદિરનો અદભૂત ઇતિહાસ !!

મોરબી : હાલ મોરબીના સામાકાંઠે આવેલ વર્ષો જુના શોભેશ્વર મહાદેવ મંદિરે આજના આધુનિક યુગમાં પણ શિવ ભક્તિની સાથે મેળાનું મહાત્મ્ય જળવાઈ રહ્યુ છે.વર્ષોની પરંપરા અનુસાર શ્રાવણ માસના દર સોમવારે શોભેશ્વર મંદિરે...

મોરબીમાં આગામી તા.28મીએ નિઃશુલ્ક આયુર્વેદ – હોમિયોપથી નિદાન સારવાર કેમ્પ યોજાશે

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોગ શિબિરનું પણ આયોજન મોરબી : હાલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે આગામી તા. તા.28ને મંગળવારના રોજ સવારે 9 થી બપોરે 12:30 વાગ્યા...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe