Friday, April 24, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી શહેર બજરંગદળના પ્રમુખ પદે ભાવિક પરમારની વરણી

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે મશાલ રેલી તેમજ ૨૫૧ ત્રિશુલ દીક્ષાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમ્યાન બજરંગદળના હોદેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમા...

દ્વારકાધીશ મંદિર કાલથી એક સપ્તાહ માટે બંધ રહેશે

મોરબી : કોરોનાના વધતા સંક્રમણને ઘ્યાને લઇને સુવિખ્યાત દ્વારકાધીશજી મંદિર દર્શનાર્થીઓ માટે તા. 17 થી 23 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય. આવતીકાલે સોમવારે પૂનમના દર્શનથી ભાવિકો વિમુખ રહેશે. ભક્તો http://dwarkadhish.org ઓનલાઈન સાઈટ...

વાંકાનેરના રંગપર ગામે ઝેરી દવા પી જતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા મહેશભાઇ નાગજીભાઇ ગાંગીયા નામના યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મૃત્યુ નિપજતા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ શરૂ...

મોરબીની સબ જેલમાં કાનુની જાગૃતિ કાર્યક્રમ યોજાઇ ગયો

ગઈ કાલે તારીખ 25ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત તાલુકા કાનુની સેવા સમિતિ મોરબીના લિગલ પેનલ એડવોકેટ શબાનાબેન ખોખર તથા મોરબી સબ જેલના અધિક્ષક એલ. વી. પરમાર તથા જેલ સ્ટાફ...

8 એપ્રિલના રોજ મોરબીના નવા જિલ્લા પંચાયત બિલ્ડિંગનું મુખ્યમંત્રીના હસ્તે ઇ – લોકાર્પણ

બે વર્ષથી તૈયાર થઈ ગયેલ જિલ્લા પંચાયત કચેરી સ્થળાંત્તરનું અંતે મુહૂર્ત નીકળ્યું મોરબી : હાલ છેલ્લા બે વર્ષથી તૈયાર થઇ ગયેલી મોરબી જિલ્લા પંચાયત કચેરીના લોકાર્પણનું અંતે મુહૂર્ત નીકળ્યું છે. આગામી તા.8...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe