વાંકાનેરના રીક્ષા ચાલકની પ્રામાણિકતા : પેસેન્જરની રોકડ અને મોબાઈલ પરત કર્યા
મોરબી વાંકાનેર શહેર ખાતે સીએનજી રીક્ષા ચાલક જેન્તી ભાઈ આંબાભાઈ બારૈયા ગતરાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની રિક્ષામાં કોઈ પેસેન્જર ને મોબાઈલ અને રોકડ રૂપિયા ભૂલી ગયેલ હતા.
જતા તે પેસેન્જર ને...
મોરબી સહિત પાંચ જીલ્લામાંથી હદપારી કરેલ ઇસમ મોરબીથી ઝડપાયો
મોરબી: માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી. પી.આઈ. જે.એમ.આલની સુચનાથી પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી,રાજકોટ શહેર, રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, જામનગર અને કચ્છ- ભુજ એમ કુલ...
રવાપર ગામ નજીકની સોસાયટીમાં ગંદા પાણીના તલાવડા
હાલ કોરોના મહામારીથી ગુજરાત અને દેશ જ નહિ સમગ્ર દુનિયા પરેશાન છે અને કોરોનાથી બચવા મથામણ કરી રહ્યા છે ત્યારે મોરબીના નીમ્ભર તંત્રના પાપે ગંદકીની ભરમાર જોવા મળે છે અને રવાપર...
વાંકાનેર : અજાણ્યા વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી ઘરેથી ચાલ્યા ગયા બાદ આધેડ ગુમ
વાંકાનેરના રહેવાસી વિપ્ર આધેડને આજે અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યા બાદ ઘરેથી નીકળી ગયા હતા અને બાદમાં પરત નહિ ફરતા પરિવારે શોધખોળ ચલાવી હતી અને કોઈ પત્તો નહિ લાગતા પોલીસને આ મામલે...
હળવદમાં ટેકાના ભાવે થતી ચણાની ખરીદી કાલથી બંધ થશે!
રજીસ્ટ્રેશન કરાવેલું હોય અને બાકી રહી ગયા હોય તેવા ખેડૂતોએ તારીખ ૨૪ અને ૨૫ એ ખરીદી સેન્ટર પર આવી જવું
હળવદ: હળવદમાં આવેલ માર્કેટયાર્ડ ખાતે ઘુજકો માસોલ દ્વારા ટેકાના ભાવે ચણાનું ખરીદી...
















