મોરબીમાં પી. જી. પટેલ કોલેજમાં યોગ શિબિર યોજાઈ ગઈ
મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીના સહયોગથી આયોજન
મોરબી : મોરબીમાં પી. જી. પટેલ કોલેજ અને મોરબી જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનાં સંયુક્ત ઉપક્રમે અઠવાડિક યોગ શિબિર યોજાઈ હતી.
આઝાદી કા અમૃત મહોત્સવ...
મોરબી અને હળવદ અને માળીયા (મી.) મામલતદારની આંતરિક બદલી
બનાસકાંઠા જિલ્લામાંથી મામલતદારની બદલી મોરબી જિલ્લામાં કરાઈ
રાજ્યના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા મામલતદરોના ટ્રાન્સફર ઓર્ડર અપાયો
મોરબી : આજે તા. 21 જુલાઈના રોજ ગુજરાતના ગાંધીનગર સ્થિત સચિવાલયના રેવન્યુ ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યભરના મામલતદારોનો ટ્રાન્સફર ઓર્ડર...
વાવાઝોડા અસરગ્રસ્ત ખેડૂતોને 20 હજારથી લઈ એક લાખ પ્રતિ હેકટર સહાય : 500 કરોડનું...
હાલ એક અઠવાડિયામાં અસરગ્રસ્ત ધરતીપુત્રોના ખાતામાં ડીબીટીથી સહાય જમા થશે : મુખ્યમંત્રી રૂપાણી
ઉનાળુ કૃષિ પાકોને નુકસાનના કિસ્સામાં મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દિઠ રૂ. 20,000 સહાય અપાશે
મોરબી : હાલ મુખ્યમંત્રી વિજયભાઇ...
મોરબી : સિરામિકમાં માટી ખાતાના ખાડામાં પડી જતા બાળકનું મૃત્યુ
મોરબી: હાલ મોરબીના રંગપર ગામની સીમમાં આવેલ સિરામિક એકમમાં માટી ખાતાના ખાડામાં પડી જતા ૧૦ વર્ષના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે
મળતી...
સોસાયટી, ફ્લેટમાં નવરાત્રીના પૂજન-અર્ચન માટે પોલીસની મંજૂરીની જરૂર નહીં : રાજ્ય સરકાર
જાહેર સ્થળોના કાર્યક્રમ માટે મંજૂરી ફરજીયાત લેવી પડશે
મોરબી : કાલે તા. 17થી માતા આદ્યશક્તિની ઉપાસનાનું પર્વ નવરાત્રી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે રાજ્ય સરકારની ગાઇડલાઇન મુજબ શેરી-ગરબા સહીત કોઈપણ પ્રકારના ગરબાના...




















