Tuesday, July 7, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી જિલ્લામાં ઉનાળુ તલ, બાજરી, મગ અને અળદને વ્યાપક નુકશાન : સર્વેની શરૂઆત

મોરબી, વાંકાનેર, હળવદ અને ટંકારામાં ખેડૂતોનો તૈયાર માલ પણ વાવાઝોડાની ઝપટે ચડી ગયો મોરબી : હાલ મોરબી જિલ્લામાં ઓણસાલ ખેડૂતોએ ગત વર્ષ કરતા પણ વધુ ઉનાળુ પાકનું વાવેતર કર્યું હતું પરંતુ વાવાઝોડાની...

હળવદના રણમલપુરના 50 યુવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ મોરબી : મોરબી જિલ્લામાં આમ આદમી પાર્ટી મોરબી દ્વારા સદસ્યો જોડો અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત હળવદ તાલુકાના રણમલપુર...

મોરબી જિલ્લામાં હાલ કોરોનાના માત્ર 38 કેસ : એક્ટિવ કેસનો આંક 500થી નીચે

30 કેસ મોરબી તાલુકાના, બાકીના 8 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 135 દર્દીઓ સાજા થયા મોરબી : મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો નોંધાઈ...

વાંકાનેરમા ભરણ-પોષણના કેસ મામલે સાસરિયાઓએ પરિણીતાને માર મરાયો

પરિણીતાએ પોતાના સાસરી પક્ષના પાંચ વ્યક્તિઓ સામે હુમલો કર્યાની ફરિયાદ પણ નોંધાવી વાંકાનેર : હાલ વાંકાનેરમાં ભરણપોષણનો કેસ કરવા મામલે સાસરિયાઓએ પરિણીતા ઉપર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે.આ બનાવમાં પરિણીતાએ પોતાના...

મોરબીના દરબાર ગઢના પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીનું તળાવ

પાલિકાના વોટર વર્ક્સના કર્મચારીની ભૂલને કારણે હજારો લીટર પાણીનો વેફડાટ થયો મોરબી : મોરબીના દરબાર ગઢ.પાસે આવેલ પંમ્પીગ સ્ટેશનેથી ઝૂલતા પૂલ સુધી વગર વરસાદે પાણીની રેલમછેલમ થઈ હતી. જોકે પાલિકાના વોટર વર્ક્સના...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...