Monday, July 6, 2026
Uam No. GJ32E0006963

બ્રિજેશ મેરજાના વિરોધમાં મોરબીમાં દિગજ્જ કોંગ્રેસીઓની બેઠક

વિપક્ષી નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડીયા સહિતના કોંગ્રેસી ધારાસભ્યો અને આગેવાનો મોરબી આવી પહોંચ્યા : બ્રિજેશ મેરજાને ખુલ્લા પડાશે મોરબી : બ્રીજેશ મેરજાના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી રાજીનામાંને પગલે ક્રોગ્રેસ તરફથી તેમના પર...

મોરબીના અંબીકા રોડ પર મોતના માંચડા સમાન જર્જરિત દીવાલથી જીવનું જોખમ

મોરબી : મોન્સૂનની પ્રી-એક્ટિવિટી દરમ્યાન જ સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારમાં નોંધપાત્ર વરસાદ પડી રહ્યો છે. મોરબી જિલ્લામાં પણ મોન્સૂન સક્રિય થયું હોય એવું વાતાવરણ જોવા મળે છે. જો કે પ્રિ-મોન્સૂનની કામગીરીમાં તંત્ર...

હળવદમાં ગઈકાલે શુક્રવારે રાત્રે દોઢ ઈંચ અને વાંકાનેરમાં એક ઇંચ વરસાદ પડ્યો

વાંકાનેરમાં ભારે પવન સાથે વરસસદ પડતા તોતિંગ વૃક્ષો ધારાશયી થયા મોરબી : મોરબી જિલ્લામાં શુક્રવારે રાત્રે અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. હળવદ અને વાંકાનેરમાં શુક્રવારે રાત્રે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ તૂટી...

મોરબી જિલ્લાના પશુપાલકો જોગ : I-Khedut પોર્ટલ ઉપર 14 જુલાઈ સુધી અરજી કરી શકાશે

મોરબી : પશુપાલન ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર દ્વારા વર્ષ 2020-’21 માટે અમલી વિવિધ સહાયકારી યોજનાઓ માટે ઓનલાઈન અરજી I-Khedut પોર્ટલ પર તા. 14/06/2020 થી તા. 14/07/2020 દરમિયાન કરી શકાશે. જેનો લાભ...

મોરબી : આરોગ્ય કેન્દ્રોમાં રંગોળી સ્પર્ધા દ્વારા મેલેરિયા અંગે જાગૃતિ ફેલાવાનું પગલું

મોરબી : ગઈકાલે તા. 12ના રોજ જુન માસ – મેલેરીયા માસની ઉજવણીના ભાગ રૂપે મોરબી જિલ્લામાં નવતર પ્રયોગના ધોરણે મેલેરિયા વિષે જનજાગૃતિનો સંદેશો આપતી રંગોળી હરીફાઈનું આયોજન કરેલ છે. આ રંગોળી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...