મોરબી: આજે શહિદ ભગતસિંહના જન્મદીને યુવાનો દ્વારા ગાંધીચોક ખાતે શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ નું...
મોરબી: આજે મોરબીમાં યુવાનોએ શહીદ ભગતસિંહ ની ૧૧૩ માં જન્મદિવસની વિશિષ્ટ ઉજવણી કરી છે
યુવાનોના પ્રણેતા વીર શહીદ ભગતસિંહની આજે ૧૧૩ મો જન્મદિવસ છે ત્યારે મોરબીના યુવા સામાજીક કાર્યકર કેતનભાઈ રામાવત સહિતની...
ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..
ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર થાય છે
ટંકારા : તાજેતરમા શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય...
મોરબી જીલ્લા ભાજપ યુવા મોરચાની સોશ્યલ મીડિયા ટીમની રચના કરાઈ
મોરબી : હાલ જીલ્લા ભાજપ પ્રમુખના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા યુવા મોરચો સોશ્યલ મીડિયા ટીમની રચના કરવામાં આવી છે
જે સોશ્યલ મીડિયા ટીમમાં કુલદીપ ચાવડા, સંદીપ અઘારા, સંજય ઠાકોર, ગજેન્દ્ર ભટ્ટ, રવિ...
મોરબીમાં 100 જેટલા માલધારી અગ્રણીઓ ભાજપમાં જોડાયા
મોરબી: મોરબીમાં જિલ્લા કોંગ્રેસના માલધારી સેલના સંયોજક અમિતભાઈ રબારીની આગેવાની હેઠળ 100 જેટલા માલધારી અગ્રણીઓ ભાજપમાં જોડાયા છે
પ્રાપ્ત માહિતી મુજબ મોરબીમાં માલધારી સેલના સંયોજક અમિતભાઈ રબારીની આગેવાની હેઠળ 100 જેટલા...
મોરબીમાં ઠંડીનું જોર વધ્યું લોકો ઠંડીથી ઠુંઠવાયા
મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણેક દિવસથી તાપમાનનો પારો નીચે આવી ગયો છે.
જેના કારણે લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા છે.છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર-કચ્છમાં અનેક જગ્યાએ તાપમાનનો પારો સિંગલ ડિજિટમાં આવી ગયો છે....
















