મોરબીમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરારીબાપુ અને સાંસદ મોહનભાઇ કુંડારીયા દ્વારા શ્રમદાન
મોરબી : આજે ગાંધી જયંતિના આગલા દિવસે એટલે કે આજના દિવસને વડાપ્રધાન મોદીએ સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવા દરેક લોકોને એક કલાક સુધી શ્રમદાન કરવાનું આહવન કરતા મોરબીની ઝૂલતાપૂલ દુર્ઘટનાના મૃતકોના...
મોરબીમાં 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું અપહરણ કરવાની સાથે હુમલો
ચાર શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ
મોરબી : મોરબીમાં હાથ ઉછીના લીધેલા રૂપિયામાં ચૂકવવાના બાકી રહેતા 6 હજારની ઉઘરાણી મામલે યુવાનનું ચાર શખ્સોએ અપહરણ કરીને હુમલો કર્યો હોવાનો બનાવ...
મોરબી જિલ્લામાં દોડતા ઓવરલોડ ડમ્પરોનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો !!
ચોટીલાના ધારાસભ્યે વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવ્યો
મોરબી : હાલ મોરબી જિલ્લામાં ખનીજ ચોરી કરતા અને ઓવરલોડ ચાલતા ડમ્પરનો પ્રશ્ન વિધાનસભામાં ગાજ્યો છે. ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ વર્ષ 2019 અને 2020માં સુરેન્દ્રનગર અને મોરબી...
મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા
મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે ક્રમશઃ એકમો બંધ કરવા અંગે હાલ વિચારણા...
નંદીઘરમાં નિર્દયતા મુદ્દે નગરપાલિકાની ઝાટકણી કાઢતા પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા
મોરબી : તાજેતરમા મોરબીના પંચાસર રોડ ઉપર આવેલા નગરપાલિકા સંચાલિત નંદીઘરમાં રાખવામાં આવેલા ભગવાન ભોળિયાનાથના વાહન એવા નંદીઓ પીવાના પાણી અને પૂરતા છાંયડાના અભાવે મોતને ભેટી રહયા હોવાની મહિતી મળતાજ મોરબીના...



















