Saturday, August 16, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીના રંગપર નજીક રેતીનો ઢગલો માથે પડતા શ્રમિકનું મોત

મોરબી નજીક પાવડીયારી કેનાલ પાસેના સહજાનંદ સિરામિક કારખાનામાં કામ કરતા શ્રમિકનું અકસ્માતે મોત થયું છે સહજાનંદ સિરામિકમાં કામ કરતા ગૌતમ રામચંદ્ર (ઉ.વ.૧૬) કામ કરતા હોય ત્યારે રેતીનો ઢગલો માથે પડતા તેનું...

મોરબી: એક આધેડ વયનો શખ્સ પરિણીતાને ભગાડી જતા પતિ અને બે બાળકો માં વિહોણા

હાલમા મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા મૂળ માળીયા તાલુકાના નાની બરાર ગામના વતની અને અને હાલમાં મોરબી રેલવે સ્ટેશન રોડ ઉપર મહાદેવ ફરસાણ નામની દુકાન ધરાવતા પ્રિતમભાઈ મુકેશભાઈ જોશીએ...

News@7:30pm: રવિવાર: મોરબીમાં આજે કુલ 20 કેસ પોઝિટિવ: કુલ 17 મોત : સાજા: 142...

મોરબી: મોરબીમાં આજે કુલ 20 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે અત્યાર સુધીમાં કુલ 17 લોકો ના મૃત્યુ થયા છે અને 142 લોકો સાજા થયા છે તેમજ અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 243 જેટલા...

મોરબીમાં મોરારીબાપુની કથાના આયોજન અંગે બેઠક યોજાઈ

મોરબી : પૂ. મોરારીબાપુની મોરબી સ્થિત કથાના આયોજનની પૂર્વે તૈયારી રૂપે તમામ સમિતિઓની તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય અને આગેવાનોની હાજરીમાં અગત્યની મીટીંગ કબીર આશ્રમમાં યોજાઈ હતી. જેમાં પૂ. શિવરામદાસ બાપુ...

કોરોના બૉમ્બ ફૂટ્યો : મોરબી જિલ્લામાં બુધવારે સવારે વધુ 28 કોરોના પોઝિટિવ કેસ...

મોરબી જિલ્લામાં કોરોનાના કુલ કેસનો આંક 293 સુધી પહોંચી ગયો!! મોરબી : આજની તારીખે મોરબી જિલ્લામાં કોરોનાના નવા કેસો આવવાનો સિલસિલો યથાવત છે. ગઈકાલે કુલ 8 પોઝિટિવ કેસ નોંધાયા હતા. જયારે આજે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...