મોરબીના ભક્તિનગર સર્કલે ઓવરબ્રિજના કામથી ઓફીસ-દુકાનોમાં નુકશાનની ફરિયાદ
મોરબીના ભક્તિનગર સર્કલ ખાતે ઓવરબ્રિજ કામ ચાલી રહ્યું હોય જેના પગલે આસપાસની ઓફીસ અને દુકાનમાં નુકશાન થતું હોવાની ફરિયાદો ઉઠી છે જે મામલે માર્ગ અને મકાન વિભાગને લેખિત રજૂઆત કરવામાં આવી...
ટંકારામાં તાત્કાલીક કોવિડ કેર સેન્ટર શરૂ કરવા રજુઆત કરાઈ
સામાજિક કાર્યકર દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત
ટંકારા : તાજેતરમા હાલમા કોરોના મહામારીનો જે બીજો સ્ટ્રેઇન મોરબી જિલ્લા માટે અત્યંત ઘાતક સાબિત થઈ રહ્યો હોય તાકિદે કોરોના નાથવા પ્રાથમિક ધોરણે યોગ્ય વ્યવસ્થા જ...
મોરબીમાં બુધવારે વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા : કુલ કેસ 65
વસંત પ્લોટમાં યુવાન બાદ તેના ભાઈ અને પિતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો : મોરબી જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા થઈ 65
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના થમવાનું નામ નથી લેતો. ગઈકાલે મંગળવારે...
મોરબી : નવા બનતા વાવડી રોડના નબળા કામ બાબતે સ્થાનિકોનું હલ્લાબોલ, રોડનું કામ અટકાવ્યું
ચક્કાજામ કર્યા બાદ અડધી કલાક પછી રસ્તો ખુલ્લો મુકાયો : કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સ્થળ ઉપર ચકાસણી કરવા ન આવે ત્યાં સુધી રોડનું કામ ચાલુ ન કરવા દેવાની ચીમકી
મોરબી : હાલ મોરબીના...
ટંકારામા 26 કલાક મા 14 ઇંચ : 8 લોકો નુ રેસ્ક્યુ
ટંકારા: મળતી માહિતી મુજબ રવિવારની સાંજે ચાલુ થયેલા વરસાદ બાદ રાત્રીના ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૮ ઇંચ વરસાદ ખાબકતા ટંકારા પંથકમાં સર્વત્ર પાણી પાણી ફરી વળ્યા હતા
નીચાણવાળા...

















