મોરબીના જીવદયા ગ્રૂપે કચ્છની 300 ગોયોને ઘાસચારો આપી માનવધર્મ દિપાવ્યો
કચ્છમાંથી હિજરત કરીને નીકળતા માલધારીઓની ગોયો માટે કર્તવ્ય જીવદયા ગ્રુપનું પ્રેરણાદાયી કાર્ય
(પરેશ મેરજા દ્વારા) મોરબી : કચ્છમાં દુષ્કાળની સ્થિતિને કારણે માલઢોરને બચાવવા માટે માલધારીઓ ગોમાતાઓ સાથે હિજરત કરી રહ્યા છે.ત્યારે મોરબીના...
મોરબી નજીક ઝીકીયારી ડેમમાં ઝંપલાવી પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડયા
મોરબી : ગઈકાલે મોરબીના ઝીકિયારી ગામ નજીક આવેલ ઘોડાધ્રોઇ ડેમમાં એક સગીરા અને યુવાને સજોડે આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં મોરબી ફાયરની ટીમ...
News@8:00pm: રવિવાર : મોરબી જિલ્લામાં આજે કુલ 12 નવા કેસ નોંધાયા, બે દર્દીના મૃત્યુ
આજે 13 લોકો સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપાઈ : જિલ્લાના કુલ કેસ થયા 369, કુલ મૃત્યુઆંક 24 સુધી પહોંચ્યો!!
મોરબી : તાજેતરમા મોરબી જિલ્લામાં આજે કોરોનાના 12 કેસ નોંધાયા છે. સાથે આજનો રવિવાર...
મોરબી-માળિયા બેઠક માટે ભાજપ તરફથી બ્રિજેશ મેરજાના નામની સતાવાર જાહેરાત કરાઈ
તા.13 અથવા 14એ ફોર્મ ભરે તેવી સંભાવના
મોરબી : હાલ મોરબી- માળિયા વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સતાવાર રીતે બ્રિજેશ મેરજાના નામની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ભાજપે અન્ય છ બેઠકોના...
મોરબીમાં વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન-સારવાર કેમ્પ યોજાશે
નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જીલ્લા આયુર્વેદ અધિકારી મોરબીની સુચના અને માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ દવાખાનું જનરલ હોસ્પિટલ મોરબી દ્વારા તા. ૧૮ ને ગુરુવારના રોજ સવારે ૯ થી ૧૨ : ૩૦...