News@3:30pm : સોમવાર : મોરબી જીલ્લામાં કોરોનાના વધુ પાંચ કેસ, જિલ્લામા કુલ કેસની સંખ્યા...
મોરબી શહેર અને જીલ્લાની અંદર કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે દરમ્યાન રવિવારે મોરબી શહેરમાં ૧૧ અને તાલુકામાં ૧૦, માળીયાના વેણાસર ગામે એક સગીર અને હળવદમાં ત્રણ કોરોનાનો નવો કેસ...
મોરબી : પોસ્ટ ઓફિસના કર્મચારીની રૂ.10,000 મૂળ માલિકને પરત કરી દાખલારૂપ પ્રામાણિકતા
મોરબી : મોરબીમાં પોસ્ટ ઓફિસના કર્મચારીએ રૂ.10,000 મૂળ માલિકને પરત કરી પ્રામાણિકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
મોરબીના રહેવાસી અને જાણીતા વકીલ મહાવીરસિંહ એન. જાડેજા લાલબાગ પાસે આવેલ પોસ્ટ ઓફિસમાં રજીસ્ટર એડી....
વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં પુસ્તકોનો ભવ્ય મેળો
ચાર દિવસીય પુસ્તક મેળાનો નાગરિકોને લાભ લેવા અપીલ
વિશ્વભરમાં ૨૩એપ્રિલ ના રોજ વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી થાય છે. જેમના ભાગરૂપે વિનય ઈનટરનેશનલ સ્કૂલમાં ચાર દિવસીય તા. ૧૯ થી ૨૨ એપ્રિલના ભવ્ય...
મોરબીના ધુળકોટમાં ભાયુભાગની જમીનની ભાગબટાઈમાં તકરાર
બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવી
મોરબી : હાલ મોરબીના ધુળકોટ ગામે ભાયુભાગની જમીનની ભગબટાઈ મામલે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ બનાવ અંગે બન્ને પરિવારોએ સામસામી ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે...
વાંકાનેરના ઢુંવા નજીક દુકાનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતો હેરડ્રેસર યુવાન
વાંકાનેર : હાલ મૂળ સંતમપુર મધ્યપ્રદેશના રહેવાસી અને હાલ વાંકાનેરના ઢુંવા નજીક વાણંદની દુકાન ચલાવતા વિજયવેદ પ્રકાશસેમ વાણંદ ઉ.વ. ૨૩ નામના હેરડ્રેસરે પોતાની દુકાનમાં જ અગમ્ય કારણોસર સાલ વડે ગળેફાંસો ખાઈ...















