કર્ફયુને પગલે મોરબીથી અમદાવાદ, રાજકોટ, જામનગરના સાંજના રૂટ બંધ : આવકમાં 50 ટકા જ...
ગામડે નાઈટ હોલ્ટ કરતી હરીપર, માણેકવાડા અને વવાણીયા સહિતના રૂટ પણ બંધ રખાયા
મોરબી : હાલ મોરબી સહીત રાજ્યના 20 મોટા શહેરોમાં રાત્રીના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ અમલી બનતા મોરબીથી...
મોરબીના ચામુંડા રામામંડળ દ્વારા ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે રૂ. 35 હજારની આર્થિક સહાય અર્પણ
મોરબી : હાલ મોરબી ખાતે ચામુંડા રામામંડળ દ્વારા કાર્યક્રમ કરી જે ફાળો એકઠો થયો, તે ધૈર્યરાજસિંહ જાડેજાની સારવાર માટે મદદ તરીકે અર્પણ કરવામાં આવ્યા છે. ચામુંડા રામામંડળ દ્વારા રાજપૂત કરણી સેના-મોરબીને...
મોરબીને ફરી સૌરાષ્ટ્રનું પેરિસ બનવવા સલાહકાર સમિતિ બનાવવા પ્રમુખે સૂચન આપ્યું
ચૂંટણી પરિણામો બાદ ચૂંટાઈ આવનારી પાંખ માટે મોરબી સીરામીક એસોશિએશન પ્રમુખની સોનેરી સલાહ અપાઈ
મોરબી : સિરામિક ઉદ્યોગ થકી સમગ્ર ભારત જ નહીં બલ્કે વિશ્વભરમાં મોરબીની આગવી ઓળખ ઉભી થઈ છે પરંતુ...
માળિયા (મી): બંધ મકાનમાં સેાના-ચાંદીના દાગીના અને રેાકડ સહીત ૪૬૦૦૦ ની ચોરી
મોરબી જિલ્લાના માળીયા મીંયાણા તાલુકામાં માળીયા સીટી વિસ્તારમાં આવેલ કોળીવાસમાં આવેલા બંધ મકાનને ગત તા.૨૨ ના રોજ તસ્કરો નિધન બનાવ્યું હતું અને રોકડ રકમ તેમજ સોના-ચાંદીના દાગીના મળીને તસ્કરો કુલ રૂપિયા...
મોરબીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજાઈ
મોર બીમાં એ ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગ માર્ચમોરબી :
કોરોનાને લઈને હાલમાં અનલોક – ચાલી રહ્યું છે.ત્યારે કોરોનાથી બચવા લોકો અને વેપારીઓ સરકારની ગાઈડ લાઈનો ચુસ્તપણે અમલ.કરે તે માટે મોરબીમાં એ ડિવિઝન...















