Thursday, July 2, 2026
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબી જિલ્લાની સરકારી શાળાઓમાં 163 ઓરડાની અછત

વર્ષ 2018-19માં 40 અને 2019-20માં 35 નવા ઓરડા બનાવાયા : સરકારનો જવાબ મોરબી : હાલ રમશે ગુજરાત…ભણશે ગુજરાત…વાંચશે ગુજરાત…પણ સુવિધા મળે તો! મોરબી જિલ્લામાં સરકારી શાળાઓમાં હજુ પણ 163 ઓરડાની ઘટ હોવાનું...

મોરબી: લાતી પ્લોટમાં આવેલ નિધિ ઇન્સ્ટ્રુમેન્ટ નામની ઈલેકટ્રોનીકની દુકાનમા આગ લાગી

મોરબી: તાજેતરમા મોરબીના લાતી પ્લોટ ૩ માં આવેલ ઇલેક્ટ્રિક સામાન ભરેલ દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને આગની જાણ થતા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબુ મેળવ્યો...

ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો માટે મકનસર અને મહેન્દ્રનગરમાં હોસ્ટેલ બનશે

મોરબી : હાલમા ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકની મુખ્યમંત્રી ઔદ્યોગિક શ્રમયોગી અને ઇન્ડસ્ટ્રીયલ હાઉસીંગ આવાસ (મસીહા) યોજના અંતર્ગત મોરબી જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત ઔદ્યોગિક શ્રમયોગીઓને રાહત દરે...

મોરબીમાં કલેકટર અને એસપી દ્વારા 26મીના કાર્યક્રમનું રીહર્સલ કરાયું

મોરબી: તાજેતરમા આજે એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં કલેક્ટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ઝાલા અને જિલ્લા...

મોરબીના સામાકાંઠે ભૂગર્ભ ગટરની કુંડી રીપેર કરવાની માંગ

મોરબીના સામાકાંઠા વિસ્તારની સોસાયટીમાં ભૂગર્ભ ગટરની કુંડીઓ તૂટેલી હાલતમાં હોય જે રીપેર કરવાની માંગ સાથે સ્થાનિક રહેવાસીએ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે મોરબીના અરુણોદયનગરના રહેવાસી સોલંકી પ્રવીણભાઈએ પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરી...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...