Wednesday, July 1, 2026
Uam No. GJ32E0006963

PM નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસ ગુજરાતમાં

(અમદાવાદ બ્યૂરો અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૪-પ માર્ચ એમ બે દિવસ માટે ગુજરાત આવી રહ્યા છે. બે દિવસના રોકાણ દરમિયાન તેઓ કેટલીક યોજનાઓનાં લોકાર્પણ અને કેટલીક યોજનાઓનાં ખાતમુહૂર્ત કરશે. તાજેતરમાં પાકિસ્તાન...

મોરબીના એલ.ઈ. ક્રિકેટ ગ્રાઉન્ડની અંતે સાફ-સફાઈ

સરકારી ભરતીની તૈયારી કરતા અને ક્રિકેટપ્રેમી યુવાનોની માંગને ધ્યાને લઇ વોર્ડ નં 4ના કાઉન્સિલરે સફાઈ કરાવી મોરબી : મોરબી વોર્ડ નં 4ના કાઉન્સિલર દ્વારા મોરબી LE ક્રિકેટ ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવી હતી.આ...

મોરબીમાં બુધવારે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્ય વિતરણ

મોરબી: હાલ શહેરમાં આગામી તારીખ 29 ડિસેમ્બરને બુધવારના રોજ સવારે 10 વાગ્યાથી સરદાર બાગની સામે ઓમ શાંતિ સ્કૂલ પાસેના ગ્રાઉન્ડમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા પુંઠાના ચકલી ઘરનું વિના મૂલ્ય વિતરણ કરવામાં...

વાંકાનેર: ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં કુમાર પ્રા.શાળાની કૃતિ પ્રથમ ક્રમાંકે આવી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ પ્રદર્શનમાં ભાટીયા સોસાયટી કુમાર પ્રાથમિક શાળાની કૃતિ ” એજ્યુકેશન એપ.CAR ટેકનોલોજી” વિભાગ-૩માં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.હવે જિલ્લા કક્ષાએ પ્રતિનિધિત્વ કરશે. વાંકાનેર તાલુકાના બ્લોક કક્ષાના ગણિત,વિજ્ઞાન,પર્યાવરણ...

મોરબી જિલ્લામાં આજે કોરોનાના માત્ર 17 કેસ નોંધાયા : હવે એક્ટિવ કેસ 264 જ...

12 કેસ મોરબી તાલુકાના, બાકીના 5 કેસ અન્ય ચાર તાલુકાના : જિલ્લામાં 53 દર્દીઓ સાજા થયા મોરબી : આજે મોરબી જિલ્લામાં કોરોના ધીમો પડી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...