Thursday, August 21, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ૯૪૦૦૦ નો ચેક રિટર્ન : રૂપિયા માંગતા વેપારી ને આપી ખૂનની...

મોરબીની નજીકના લાલપર ગામ પાસે મોબાઇલની દુકાન ધરાવતા વેપારી પાસેથી મોબાઇલ ફોનની ચેકના આધારે ખરીદી કરવામાં આવી હતી જોકે વેપારી દ્વારા બેંકમાં ચેક જમા કરાવતા ૯૪ હજારનો ચેક રિટર્ન થયા હતા...

માળીયાના નવલખી બંદર પાસેથી ડમ્પરની ચોરી

ગાંધીધામના ટ્રાન્સપોર્ટર દ્વારા તેના ડ્રાઇવરને ડમ્પર લઈને નવલખી બંદર ખાતે કોલસો ભરવા માટે ડમ્પર રવાના કરવામાં આવ્યું હતું જોકે ડ્રાઈવર ડમ્પર લઈને નાસી ગયો હોવાથી ૨૦ લાખના ડમ્પરની ચોરી થઇ હોવાની...

હળવદમાં તહેવારને ધ્યાને લઇ મામલતદારે કંદોઈ વેપારીઓ સાથે બેઠક યોજી ભાવબાંધણું કર્યું

વિવિધ મીઠાઈ તેમજ ફરસાણ મા રૂ.૨૦ નો ઘટાડો કરવામાં આવ્યો હળવદ : હાલ ચાલી રહેલ શ્રાવણ માસ દરમિયાન આવતા વિવિધ તહેવારો ને ધ્યાને લઇ હળવદ મામલતદાર કચેરી ખાતે આજરોજ શહેરના કંદોઈ વેપારીઓ...

હળવદના ઇસનપુર ગામે વિનામૂલ્યે નેત્રચેકપ કેમ્પ યોજાયો

૪૫૦થી વધુ દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હળવદના ઇસનપુર ગામે નેત્ર ચેકઅપ કેમ્પ યોજાયો જેમાં આજુબાજુના ૪૫૦ જેટલા આખોના દર્દીઅે કેમ્પનો લાભ લીધો જેમા ૯૫ દર્દીઓને મોતૈયાના અોપ્રેશન માટે રાજકોટ મોકલવામા આવ્યા...

હળવદમાં શ્રાવણ પુર બહારમા : રાણેકપર ગામે જુગાર રમતા નવ ઝડપાયા

હળવદ પોલીસે રૂ.૧.૧૮લાખનો મુદ્દા માલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હળવદ : હળવદ પંથકમાં શ્રાવણ માસ શરૂ થતાની સાથે જ જુગારીઓ પટમાં આવ્યા હોય તેમ રોજબરોજ જુગાર ઝડપીલેવાના બનાવો સામે આવી રહ્યા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...