Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

EXCLUSIVE: મોરબી મચ્છુ-૨ નજીક આવેલ કેનાલે ટ્રિપલ અકસ્માત : બાઈક નો કચ્ચરઘાણ

(સાગર વસિયાની) મોરબી: મોરબીના મચ્છુ-૨ ડેમ નજીક અત્યારેજ ટ્રક,બાઈક, અને આઈશર વચ્ચે ગંભીર ટ્રિપલ અકસ્માત નિપજેલ છે. આ અકસ્માત એટલો ગંભીર હોય કર તેમાં બાઈકનો રીતસર કચ્ચરઘાણ નીકળી ગયો છે. અમારા...

મોરબીમાં આરોગ્ય શાખા દ્વારા કૃમિનાશક દિવસની ઉજવણી કરાઈ

( જયેશ બોખાણી ) મોરબી: આજરોજ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ એટલે કે ૧-૧૯ વર્ષના તમામ બાળકોને બધી શાળા અને આંગણવાડીમાં નિ:શુલ્ક કૃમિ નિયંત્રણ (ચાવવાની) ગોળી ખવડાવવામાં આવે છે. શાળા એ ન ભણતા...

મોરબી જીલ્લાના ઢુવા ગામે ખેતરમાંથી તલ કાઢતા સમયે સાડીનો છેડો મશીનમાં આવી જવાથી મહિલાનું...

મોરબી જીલ્લાના ઢુવા ગામે ખેતરમાંથી તલ કાઢતા સમયે સાડીનો છેડો મશીનમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી જીલ્લાના ઢુવા ગામે થોડા સમય પહેલા ખેતરમાંથી તલ કાઢવાની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે અકસ્માતે...

માળીયા (મીં)માં સાત બોટલ દારૂ સાથે મીંયાણા શખ્સ પકડાયો

માળીયા (મીં) પોલીસે બાતમી આધારે રેલ્વે ફાટક વાડા વિસ્તારમાં રેડ કરી વિદેશી દારૂની સાત બોટલો કિંમત રૂા.2800 સાથે યાસીન ઈશાક જેડા મીંયાણા (ઉ.24) રહે. બાપુની ડેલી માળીયા (મીં)ની અટકાયત કરી હતી.તો...

હળવદમાં ચાલતી ખનીજ ચોરી પર ફ્લાઈંગ સ્કોર્ડ ત્રાટકી : ૬ ડમ્પરો ઝડપાયા

ગાંધીનગર ની ટીમએ રૂપિયા ૭૦લાખનો મુદ્દામાલ સીઝ કર્યો હળવદ : આજે વહેલી સવારે ગાંધીનગરની ફ્લાઈંગ સ્કોડ ની ટીમ દ્વારા હળવદ પાસેથી રેતી ચોરી કરી લઇ જતા ૬ ડમ્પર ને ઝડપી લેતા ખનીજ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...