Wednesday, August 20, 2025
Uam No. GJ32E0006963

મોરબી ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા આધેડ પર કુહાડીથી હુમલો

એક શખ્સ સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાઇ ફરિયાદ  મોરબીના ફાટસર ગામે આવેલ ખેતરમાં બકરા ચરાવવાની ના પાડતા આધેડ પર એક શખ્સે કુહાડીથી હુમલો કર્યાની ફરીયાદ નોંધાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે. આ...

મોરબી બાયપાસે આવેલા સંપમાં તસ્કરોના ધામાઃ હેલ્પરના કવાર્ટરમાંથી ૧૬૦૦૦ની ચોરી

મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ સંપ ખાતે રહેતા હેલ્પરના કવાર્ટરને ગઈકાલે રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કર્યા બાદ ઘરની અંદરથી ૧૬ હજારની રોકડ તેમજ...

મોરબી નજીકથી કતલખાને લઇ જવાતા અબોલ જીવ ભરેલ ટ્રક પલ્ટી મારી જતા ૨૫ વધુ...

ચ્છ જિલ્લા માંથી અબોલ જીવોને ટ્રકમાં ભરીને જામનગર તરફ કતલખાને લઇ જવામાં આવી રહ્યા છે તેવી મોરબી શિવસેના અને બજરંગદળના આગેવાનોને બાતમી મળી હતી જેથી કરીને માળીયા તાલુકામાં ટ્રક ઉપર વોચ...

શ્રાવણીયો જુગાર રમતી સાત મહિલાઓ ઝડપાઇ

મોરબીમાં જાહેરમાં શ્રાવણીયો જુગાર રમતી સાત મહિલાઓને ગંજીપાના પત્તાં અને રોકડા રૂપિયા 13,800 સાથે બી ડિવિઝન પોલીસ ટીમે પકડી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝનના પીઆઇ કોંઢીયાની...

મોરબીની શાળાના બાળકો-શિક્ષકો દ્વારા વૃક્ષારોપણ કરાયું

શાળાના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત શ્રી જ્ઞાનજ્યોત તથા શ્રેયસ વિધાલય મોરબી-૨ દ્વારા તાજેતરમાં સામાકાંઠે આવેલા મહારાણા પ્રતાપ સર્કલથી નટરાજ ફાટક સુધીના ડીવાઈડરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું જે વૃક્ષારોપણ કાર્યક્રમમાં શાળાના ધોરણ ૬ થી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...