કોરોનાના હાલ માત્ર 7 જ કેસ : એક્ટિવ કેસ 41 જ રહ્યા
મોરબી તાલુકામાં 5, હળવદ અને ટંકારા તાલુકામાં એક-એક કેસ : 6 દર્દીઓ સાજા થયા
મોરબી : હાલ મોરબી જિલ્લામાં કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. છેલ્લા ઘણા દિવસોથી કોરોનાના કેસોમાં ઘટાડો...
કોરોના ઇફૃફેક્ટ : મોરબી જીલ્લામાં ઈમિટેશનની રાખડીના ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો
મોરબી: ભાઈ બહેનના પવિત્ર પ્રેમનું પર્વ એટલે રક્ષા બંધન… આ તહેવારની દરવર્ષે દરેક ભાઈ બહેન આતુરતાથી રાહ જોતા હોય છે કેમ કે, આ દિવસે બહેનો ભાઈના હાથે રક્ષા કવચ એટલે કે...
ટંકારા: કલ્યાણપરમાં જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ કરાયું
ટંકારા : તાજેતરમા ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે અધિક કલેક્ટર અને નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને તાલુકા વિકાસ અધિકારી, એન. એમ. તરખાલા તથા મનરેગા શાખા દ્વારા જાપાનની મિયાવાકી પદ્ધતિ દ્વારા વનીકરણ...
વાંકાનેર: સોશ્યલ મીડિયામાં RSS વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરનાર સામે ગુન્હો નોંધાયો
વાંકાનેર પંથકમાં આરએસએસના ફોટો સાથે અભદ્ર ટીપ્પણી કરવામાં આવી હોય જે પોસ્ટ કરનાર સામે વાંકાનેર સીટી પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેરના પ્રતાપચોક ના રહેવાસી દીપકભાઈ અરવિંદભાઈ ગોવાણી (ઉ.વ.૫૦) ફરિયાદ નોંધાવી...
મોરબી સિરામિક એસોના હોદેદારો દ્વારા મચ્છુ 2 ડેમ ખાતે વૃક્ષારોપણ કર્યું
મોરબી: આજે વિશ્વ ઓઝોન દિવસની ઉજવણી નિમિતે મોરબી સિરામિક એસોના પ્રમુખો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું
તા. ૧૬ ના રોજ વિશ્વ ઓઝોન દિવસે મોરબી સિરામિક એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા, નીલેશભાઈ જેતપરિયા, કિશોરભાઈ ભાલોડીયા...


















