Tuesday, August 19, 2025
Uam No. GJ32E0006963

મોરબીના રફાળેશ્વર અને મકનસર ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

 મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર અને મકનસર ગામે ચાલતા જુગાર ઉપર દરોડા પાડીને પાંચ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર...

વાંકાનેર : સગીરા પર દુષ્કર્મની ફરિયાદ કરનાર પરિવાર પર આરોપીના મળતીયાઓનો હુમલો

14 વર્ષની સગીર વયની બાળા પર થયેલ દુષ્કર્મની પરિવારજનો ફરિયાદ કરવા વાંકાનેર સીટી પોલીસ મથકે આવેલા જ્યાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ સગીર વયની બાળા પર કરેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર...

મોરબીની નવલખી ફાટક પાસે બેકાબુ કાર રેલવે ટ્રેક ઉપર ચડી ગઈ

મોરબીની નવલખી ફાટક પાસે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા એક કારને અકસ્માત નડ્યો હતો. આ કાર રેલવે ટ્રેક ઉપર ચડી હતી. આ અકસ્માતના કારણે કારને નુકશાન પણ થયું હતું.પ્ત થતી વિગત મુજબ...

વાંકાનેરમાં સગીરા પર બળાત્કાર : ત્રણ શખ્સો સામે નોંધાતો ગુનો

: વાંકાનેરમાં 14 વર્ષની સગીર વયની બાળા પર બે શખ્સોએ બળાત્કાર ગુજર્યાની ફરિયાદ નોંધાઇ છે. આ સાથે એક શખ્સે મદદગારી પણ કરી હોય તેની સામે પણ ફરિયાદ નોંધાતા પોલીસે ત્રણેય શખ્સો...

મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળા મા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આજ રોજ તારીખ 03/08/2019 ના રોજ મોરબી જિલ્લાના મોરબી તાલુકા ની શ્રી બહાદુરગઢ પ્રાથમિક શાળામાં શાળા વનીકરણ યોજના હેઠળ એક બાળ-એક વૃક્ષ અંતર્ગત વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો..જેમાં બાળકો વાલીઓ; શાળા ના આચાર્યશ્રી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ ભૂગર્ભ કામગીરીને કારણે બંધ રહેશે

મોરબીના જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીના રોડ પર ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવશે જેથી જડેશ્વર મંદિરથી આસ્વાદ પાન સુધીનો રોડ કામ પૂર્ણ...

મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી, મુકેશકુમાર પટેલ નવા એસપી

રાજ્યના ૧૦૫ IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે જેમાં મોરબી એસપી રાહુલ ત્રિપાઠીની અમદાવાદ બદલી કરવામાં આવી છે અને ગાંધીનગર ફરજ બજાવતા મુકેશકુમાર...

મોરબીમાં પોક્સો તથા અપહરણ કરી ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર આરોપીનો જમીન પર છુટકારો

મોરબી એ ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી અંકીત રાજેશભાઈ ડાભી નાઓએ આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીનો આરોપીએ...

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા સાંદિપની ગુરુ ગૌરવ એવોર્ડથી સન્માનિત

ટંકારા તાલુકાના હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા ગીતાબેન મનસુખલાલ સાંચલા / ટંકારીયા ને પોરબંદર ખાતે ગુરુપૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ પ્રખ્યાત કથાકાર પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા...

આવતીકાલે મોરબીના સેવાભાવી અજય લોરીયા દ્વારા 15000 તિરંગા નું વિતરણ કરાશે

મોરબીના સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશનના ચેરમેન અને રાષ્ટ્ર ભક્ત અજય લોરીયા દ્વારા હર ઘર તિરંગા અંતર્ગત લોકો પોતાના ઘરે રાષ્ટ્ર ધ્વજ ફરકાવી શકે...