મોરબીના મુસાફરો વડોદરામાં ફસાયા : સૌરાષ્ટ્ર તરફની મોટાભાગની ટ્રેનો કેન્સલ
મોરબી : મોરબીના ઉદ્યોગકારો અને સેલ્સમેનોનો ખુબ મોટો વર્ગ સેંકડોની સંખ્યામાં વડોદરા, સુરત અને મુંબઈ સાથે વ્યાપારિક રીતે જોડાયેલો છે. ત્યારે આ વર્ગ મોટેભાગે ટ્રેનમાં જ અવરજવર કરે છે. ગત દિવસ...
આજથી પવિત્ર શ્રાવણ માસનો શુભારંભ, જાણો કઈ વસ્તુઓ પૂજામાં ન ચઢાવવી
ગુરૂવાર 1 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે. આ મહિનામાં ખાસ પ્રકારે શિવજીની પૂજા - અર્ચનાનો મહિમા રહેલો હોય છે. હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તેમની વિશિષ્ટ...
ટંકારાના લજાઈ મુકામે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો
ટંકારા : ટંકારા મુકામે આવેલ દેવદયા માધ્યમિક શાળા મુકામે આચાર્ય એન.આર ભાડજા તથા ઉપસરપંચ હશમુખભાઈ મસોત ની આગેવાની હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજાયો હતો
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા મુકામે આવેલ...
મોરબીમાંવરસાદને પગલે રોડ રસ્તાની સાથે તંત્રની આબરૂનું પણ ધોવાણ
ત્રણ દિવસથી પડી રહેલા વરસાદ ના પગલે મોરબી શહેર અને ગામડાના મોટા ભાગના રોડ રસ્તા ધોવાઈ ગયા : રોડ પર ખાડા પડતા પરિવહનમાં મોટી મુશ્કેલી
મોરબી : મોરબીમાં પ્રથમ સારા વરસાદથી રોડ...
વાંકાનેરમાં ટોલકર્મીઓએ વૃક્ષારોપણ કર્યું
વાંકાનેરમાં આવેલ વઘાસીયા ટોલનાકાના કર્મચારીઓ દ્વારા ટોલનાકા નજીક વૃક્ષારોપણ કરવામાં આવેલ જેમાં ૩૦૦ વૃક્ષો વાવવામાં આવેલ અને ટોલનાકાના કર્મચારીઓએ વૃક્ષોનું જતન કરવાની સંજયભાઈ નાકતી (ટોલનાકા મેનેજરને) ખાત્રી આપેલ છે.
આ ઉપરાંત વાંકાનેર...