Sunday, August 3, 2025
Uam No. GJ32E0006963

મોરબી: પુલવામા આંતકી હુમલામાં શહિદ થયેલ જવાનોના પરિવારને મદદ માટે મિટિંગનું આયોજન

પુલવામા આંતકી હુમલામા માઁ ભારતી માટે શહિદ થયેલ જવાનોના બલીદાનને બિરદવવાની સાથે તેમના પરીવારોને આર્થિક સહાય કરવા માટે મોરબી સિરામીક એશોસીએસનસ તેમજ શૈક્ષણિક સંગઠનો તેમજ મોરબી જીલ્લાના તેમજ અન્ય જીલ્લાના ઔધોગીક,...

મોરબી નજીકના રફાળેશ્વર પાસેથી યુવાનની લાશ મળી

મોરબી નજીકના રફાળેશ્વર ગામ પાસેથી ગઈકાલે અજાણ્યા પુરુષની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેથી આ બનાવની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે...

નર્મદાની ધાંગધ્રા કેનાલમાં એક ટીપું પાણી નથીઃ હળવદ તાલુકા ખેડુતોની કલેકટર સમક્ષ ઘા

હળવદ તાલુકામાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ હજુ સુધી મેઘરાજા મહેરબાન થયા નથી અને સરકાર દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ખેડૂતોને નર્મદાની કેનાલમાંથી સિંચાઇ માટેનું પૂરતા પ્રમાણમાં...

અરવલ્લી : બાયડ અને મોડાસા રોડ પર ભારે વાહનો ને પસાર થવા પર પ્રતિબંધ

(રાજન રાઓ, અરવલ્લી) અરવલ્લી : અરવલ્લી જિલ્લાના બાયડ અને મોડાસા રોડ પર ભારે વાહનો ને પસાર થવા પર ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી  સુચનથી  જીલ્લ્લા મેજિસ્ટ્રેટે બાયડ અને મોડાસા રોડ પરથી ભારે...

વાંકાનેર તાલુકાના રંગપર ગામે આવેલ મોગલ માતાજીના મંદિરે ચોરી

વાંકાનેર તાલુકામાં બાઉન્ટ્રી પાસે આવેલ રંગપર ગામે નેશનલ હાઈવે પર આઈ શ્રી મોગલ માતાજીના મંદિરે ગત રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા મંદિરના તાળા તોડી મંદિરમાં રાખેલી દાનપેટી તેમજ માતાજીનો ભેળીયો (ઓઢણી) ચોરી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ટીંબડી ગામે રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી...

મોરબી ટીંબડી ગામે રહેણાંક હેતુ માટે થયેલ બિનખેતી જમીન ઉપર ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ ખડકી દેવાની પેરવીની અરજી રદ્દ કરવા કલેકટર કચેરી પહોંચી વાંધા અરજી   ટીંબડી...