Sunday, March 29, 2026
Uam No. GJ32E0006963

મોરબી: યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા મોરબી જિલ્લા કલેક્ટરનો પ્રજાને અનુરોધ

મોરબી : ભારત સરકારના આયુષ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા દર વર્ષે તા. ૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત, આ વર્ષે કોરોના મહામારીના કારણે YOGA AT...

મોરબીમાં કુતરાનો આતંક,પાંચ વાછરડાના બચકા ભર્યા

મોરબીના ખડપીઠ વિસ્તારમા પાંચ વાછરડાને હડકાયું કુતરૂ કરડી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. અને સેવાભાવી લોકો તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા મળતી વિગત મુજબ મોરબીના જેલચોકની બાજુમાં આવેલ ખડપીઠ વિસ્તારમાં...

મોરબીમાં આજે ગુરુવારે વધુ એક કોરોનાનો નવો કેસ : જોન્સનગરમાં રહેતા ૩૦ વર્ષના યુવાનનો...

મોરબી શહેર અને જીલ્લામાં કોરોનાનો કહેર સતત જોવા મળી રહ્યો છે અને મોરબી શહેરમાં અગાઉ બે દિવસ સુધી ત્રણ-ત્રણ કેસ નોંધાયા બાદ આજે વધુ એક કેસ નોંધાયો છે અને આજે વાંકાનેરમાં...

માર્ગ-મકાન વિભાગના મંત્રી તથા પ્રભારી મંત્રી આગામી તા. 12 અને 13મીએ મોરબીમાં

ટંકારામાં બસ સ્ટેશનનું લોકાર્પણ અને મોરબીમાં ઓવરબ્રિજના ખાતમૂહુર્તમાં હાજરી આપશે મોરબી : હાલ રાજ્ય સરકારના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસના મંત્રી પૂર્ણેશભાઇ મોદી તથા પશુપાલન અને...

માળીયા મિયાણા પંથકમાં કોરોના ભુરાયો : ખાખરેચીમાં મબલખ કેસ

માળીયા : માળીયા મિયાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખાખરેચી સહિતના ગામોમાં કોરોના રઘવાયો બન્યો હોય તેવી સ્થિતિ વચ્ચે કોરોના ટેસ્ટ માટે લોકો જાગૃત બની આગળ આવી રહ્યા છે કોરોના ટેસ્ટિંગ કીટના અભાવે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe