મોરબી અજંતા ઓરપેટ કારખાનામાં ભારતની પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલનો સેમિનાર યોજાયો
દેશમાં ઉર્જા બચત કરવાની જરૂર છે જેથી ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ દ્વારા આ અંગે વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની અજંતા ઓરપેટ કારખાનામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું....
મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન...
મોરબીમા ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ અપાતા સીરામીક ઉદ્યોગોને કરોડોનું નુકશાન
મોરબીના સીરામીક ઉદ્યોગોને ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ આપવામાં આવતા સીરામીક ઉદ્યોગકારો લાલઘુમ થઈ ગયા છે. જો કે અગાઉ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત થતા મુખ્યમંત્રીની સૂચનાથી એક મહિનાનો એગ્રીમેન્ટ...
મોરબીના પીપળી રોડ પર નળ ખોલવા બાબતે થયેલ તકરાર અંગેની જાણો સમગ્ર હકીકત
મોરબીના પીપળી રોડ પર ગઈ કાલે મોડી સાંજે નળ ખોલવાની બાબતે બે પરિવારો વચ્ચે બાઘડતી બોલી ગયાના સમાચારો મળેલ છે જેમાં ફરિયાદમાં આજનાવવામાં આવ્યા અનુસાર શિવપાર્ક-2માં રહેતા જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45એ...
મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાથીઓનો સન્માન સમારોહ યોજાયો
મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ગૌશાળા રોડ મોરબી ખાતે ૨૯ મો શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ૨૦૯ વિદ્યાથીઓને શૈક્ષણિક કીટ રૂપે, ભાગપેટ્ટી નોટબુકો, વગેરે વિતરણ કરવામાં આવેલ હતા....