Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબી અજંતા ઓરપેટ કારખાનામાં ભારતની પરમાણુ સહેલી ડો. નીલમ ગોયલનો સેમિનાર યોજાયો

દેશમાં ઉર્જા બચત કરવાની જરૂર છે જેથી ભારતની પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ દ્વારા આ અંગે વિશેષ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે તેવામાં મોરબીની અજંતા ઓરપેટ કારખાનામાં એક સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું....

મોરબીમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન અને સારવાર કેમ્પ યોજાયો

મોરબીના વિનય વદ્યામંદિર ખાતે ગઈકાલ તારીખ 21ને રવિવારે સવારે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો. મોરબીના સેતુબંધ ફાઉન્ડેશન...

મોરબીમા ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ અપાતા સીરામીક ઉદ્યોગોને કરોડોનું નુકશાન

મોરબીના સીરામીક ઉદ્યોગોને ફરી ત્રણ મહિનાના એગ્રીમેન્ટના આધારે ગેસ આપવામાં આવતા સીરામીક ઉદ્યોગકારો લાલઘુમ થઈ ગયા છે. જો કે અગાઉ આ પ્રશ્ને ઉચ્ચ કક્ષાએ રજુઆત થતા મુખ્યમંત્રીની સૂચનાથી એક મહિનાનો એગ્રીમેન્ટ...

મોરબીના પીપળી રોડ પર નળ ખોલવા બાબતે થયેલ તકરાર અંગેની જાણો સમગ્ર હકીકત

મોરબીના પીપળી રોડ પર ગઈ કાલે મોડી સાંજે નળ ખોલવાની બાબતે બે પરિવારો વચ્ચે બાઘડતી બોલી ગયાના સમાચારો મળેલ છે જેમાં ફરિયાદમાં આજનાવવામાં આવ્યા અનુસાર શિવપાર્ક-2માં રહેતા જીજ્ઞેશભાઈ બળવંતભાઈ દવે ઉ.વ.45એ...

મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાથીઓનો સન્માન સમારોહ યોજાયો

મોરબી સમસ્ત દશનામ ગૌસ્વામી સમાજ દ્વારા ગૌશાળા રોડ મોરબી ખાતે ૨૯ મો શ્રી સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ૨૦૯ વિદ્યાથીઓને શૈક્ષણિક કીટ રૂપે, ભાગપેટ્ટી નોટબુકો, વગેરે વિતરણ કરવામાં આવેલ હતા....
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...