Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

જમ્મુ કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલામાં શાહિદ થયેલ જવાનોને હાર્દિક શ્રદ્ધાંજલી

મોરબી: કાશ્મીરના પુલવામા ગઈકાલે સીઆરપીએફના જવાનો પર આતંકીએ આત્મઘાતી હુમલો કરતા ૪૪ જવાનો શહીદ થયા હતા. ત્યારે આ શહીદોના પરિવારનો આધાર છીનવાઈ ગયા હોય દેશભરમાથી કરુણાનો ધોધ વહી રહ્યો છે ત્યારે  પુલવામા...

મોરબી રાજકોટ હાઇવે ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા બે ગૌવંશ-એક ભેસનું મોત

મોરબી રાજકોટ હાઇવે ઉપર સનાળા ગામ થી આગળ ના ભાગમાં બે ગૌવંશ અને એક ભેંસને ગતરાત્રિ દરમિયાન કોઇ અજાણ્યા ટ્રક ચાલકે અડફેટે લીધા હતા જેથી કરીને ત્રણેય બોલ જીવના ઘટના સ્થળે...

મોરબી : PGVCL સબ ડિવિઝનમાં ડેપ્યુટી એન્જીનીયર અને ક્લાર્ક વચ્ચે ફડાકા વારી

ગ્રાહકોની ફરિયાદને કારણે ક્લાર્ક વિરુદ્ધ ઉપરી અધિકારી પાસે રિપોર્ટ કર્યાનો ખાર રાખીને કલાકે માર મર્યાની ડેપ્યુટી એન્જિનિયરે ફરિયાદ નોંધાવી : સામાપક્ષે ક્લાર્કએ પણ આ અધિકારી વધુ પડતું કામ આપીને હેરાન કરતા...

મોરબીમા શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ માટે મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ

1992ના 70 જેટલા કાર સેવકોનું સન્માન કરાયું, દરેક વ્યક્તિમાં રામને જગાવીને સામાજિક સમરસતાનું નિર્માણ કરવાનું આહવાન કરાયું : સામાન્ય માણસો પણ યથાશક્તિ મુજબ દાન પણ કરી શકશે મોરબી : હાલ અયોધ્યામાં રામ જન્મ...

અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે બગથળા ગામે ભવ્ય ધાર્મિક મહોત્સવનું આયોજન

મોરબી:  હાલ તાલુકાના બગથળા ગામમાં ધાર્મિક મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મર્યાદા પુરુષોતમ ભગવાન શ્રી રામ ૫૦૦ વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ પોતાના જન્મસ્થાન ખાતે બિરાજમાન થવાના છે જે દિવ્ય...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe