હળવદના શક્તિનગર ગામેં પાણી પ્રશ્ને મહિલાઓનો માટલા ફોડીને વિરોધ
વર્ષોની પાણીની સમસ્યા ઉકેલવા તંત્ર નપાણિયું પુરવાર થતા મહિલાઓ વિફરી : પાણીના એકએક બુંદ માટે તરસતા ગામલકોએ હૈયાવરાળ ઠાલવી
હળવદ : કહેવાય છે કે, જળ એ જ જીવન છે પણ જ્યાં જળ...
મોરબીના રંગપર ગામે સીરામીક કંપનીમાં શ્રમિકની હત્યા
બોર્થડ પદાર્થની ધા મારીને હત્યા કરાયાનું તારણ : મૃતકની પત્ની શંકાના દાયરામાં : પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
.
મોરબી : મોરબીના રંગપર ગામ નજીક આવેલ સીરામીક ફેકટરીમાં કામ કરતા એક મજુરની બોર્થડ...
મોરબી : મેઘરાજાને મનાવવા વજેપરમાં હનુમાનજી મંદિરે રામધૂન
મોરબી : મોરબીના વજેપરમાં ચકવા હનુમાનજી મંદિર ખાતે મેઘરાજાને મનાવા આજરોજ તારીખ 16ને મંગળવારે 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.મોરબીના વજેપરમા ચકવા હનુમાનજી મંદિર ખાતે આજે સવારે 8:00 થી સાંજના...
મોરબીમાં સર્વત્ર ગુરુનું ભાવભેર પૂજન સાથે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવણી કરાઈ
વિરપર ખાતે યોગગુરુ રાજર્ષિ મુનિના સાનિધ્યમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ : કેશવાનંદ આશ્રમ, શંકર આશ્રમ ,રામધન આશ્રમ,ખોખરાધામ અને બગથળા પાસેના નકલંક ધામ સહિતના તમામ આશ્રમો તથા ધાર્મિક સ્થાનકોમાં તથા શાળા...
ASI ખુશ્બુએ કોન્સ્ટેબલ રવીરાજસિંહને ગોળી ધરબી બાદમાં પોતે આત્મહત્યા કરી હતી
મૂળ મોરબીના શાપરના રવિરાજસિંહની પ્રેમિકાએ પ્રથમ હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું : એફ.એસ.એલ સહિતની ઝીણવટભરી તપાસમાં સનસનીખેજ ખુલાસો
રાજકોટ : ASI ખુશ્બુ કાનાબાર અને મૂળ મોરબીના શાપરના રહેવાસી (હાલ. રહે રાજકોટ)...