Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર આઈટીઆઈ ખાતે ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

નિયામક,રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળની રોજગાર વિનિમય કચેરી – મોરબી દ્વારા તા.૧૬ મી જુલાઈના રોજ વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.        વાંકાનેર સ્થિત આઈ.ટી.આઈ. ખાતે યોજાનાર આ ઔદ્યોગિક...

હળવદમાં પાણીના ધંધાર્થીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ટીમનું ચેકિંગ

 હળવદ પંથકમાં અનેક સ્થળે પાણીના ધંધાર્થીઓના પ્લાન્ટ ધમધમી રહ્યા છે ત્યારે આજે પાણીના ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ફૂડ એન્ડ ડ્રગની ટીમે ધામા નાખીને ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ એક પ્લાન્ટમાંથી પાણીના સેમ્પલ...

મોરબીના ગાળા નજીક અકસ્માતના બનાવમાં ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો

મોરબીના ગાળા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો જે બનાવ મામલે ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ બાદ પોલીસે બનાવની વધુ તપાસ ચલાવી છે         મોરબીના વિસીપરામાં રહેતા રોહિતભાઈ ઉર્ફે રવિભાઈ રમેશભાઈ મકવાણાએતાલુકા પોલીસમાં ફરિયાદ...

ટંકારા : ઝેરી દવાના ડબલામાં પાણી પી જતા પરિણીતાનું ઝેરી અસરથી મોત

ટંકારાના મીતાણા ગામની સીમમાં રહીને મજુરી કરતા તાજુબેન સંતોષભાઈ આદિવાસી (ઉ.વ.૨૮) નામની પરિણીતા વાડીમાં મગફળી વાવેલ હોય અને ઘાસમાં દવા છાંટેલ હોય જે દવા વાળા ડબલા વડે ભૂલથી પાણી પી જતા...

વાંકાનેર : નકલી તમાકુ બનાવવાના ગોરખધંધાનો પર્દાફાશ, પાંચ ઝડપાયા

મોરબી જિલાના વાંકાનેર વિસ્તારમાં નામકિત કમ્પની નકલી તમાકુ બનતી હોવાની બાતમીના આધારે એલ.સી.બી દરોડો પાડતા ૫ શખ્સોને રૂપિયા ૭.૮૪ લાખથી વધુના મુદમાલ સાથે ઝડપી પાડવમાં આવ્યા મોરબી જિલ્લા પોલીસ વડા ડો. કરણરાજ...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...