Friday, July 18, 2025
Uam No. GJ32E0006963

મોરબીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતવાણીનું આયોજન

મોરબીમાં આવતીકાલે તા.૧૬ ને મંગળવારના ગુરુપૂર્ણિમા મહોત્સવ નિમિત્તે રેલ્વે સ્ટેશન પાસે આવેલ કબીર આશ્રમ ખાતે પ.પુ કરશનદાસ બાપુના સાનિધ્યમાં દિવસ દરમ્યાન મુખે સત્સંગ તેમજ રાત્રે ૧૦ કલાકે સંતવાણીનો પ્રોગ્રામ રાખેલ છે. આ...

વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ

વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...

મોરબીમાં કાર અચાનક સળગી ઉઠી

મોરબી : મોરબીના લાતી પ્લોટ રોડ ઉપર કાર અચાનક સળગી ઉઠી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ આગને ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈને ઓલવી નાખી હતી.પ્રાપ્ત થતી વિગત...

મોરબી : સ્વચ્છતા અભિયાન ટીમનું રવાપર ગામના તળાવની સફાઈ માટે મેગા અભિયાન

20 લોકોથી શરૂ થયેલું સફાઈ અભિયાનમાં 250 લોકો જોડાયા : અઢી માસથી દર રવિવારે હાથ ધરાતું સ્વચ્છતા અભિયાન મોરબી : મોરબીમાં તબીબો સહિતનાઓની ટીમ દ્વારા શહેરને સ્વચ્છ બનાવવા માટે શરૂ થયેલા સ્વચ્છતા...

મોરબી : ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે

મોરબી : તારીખ 16 જુલાઈને મંગળવારે નવલખી રોડ સ્થિત દાદા ભગવાન પ્રરૂપિત ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે. પરમ પૂ.દાદા ભગવાન આ વિશેષ દીને પૂર્ણ સ્વરૂપે હાજરા હજુર હોય દરેક મહાત્માઓને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદમાં પાલિકાએ કામ શરૂ કરાવતા સરા રોડ ઉપરથી ચક્કાજામ હટ્યો

હળવદ : હળવદમાં ગટર અને પીવાનું પાણી ભળી જતું હોવાની સમસ્યાને લઈને સરા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો હતો. જો કે એકાદ કલાકમાં પાલિકાએ...

વાંકાનેરમાં પણ મોરબીવાળી : પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈ દાણાપીઠમાં ચક્કાજામ

વાંકાનેર : વાંકાનેરમાં પણ પ્રાથમિક પ્રશ્નોને લઈને મોરબીવાળી થઈ છે. આજે શહેરના દાણાપીઠ વિસ્તારમાં કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જો...

ભીમરાવનગરમાં પાણીના પ્રશ્ને મહાપાલિકામાં ઉગ્ર રજુઆત : સ્થાનિકોની આત્મવિલોપનની ચીમકી

મોરબી : મોરબીના ભીમરાવનગરના પાણીના પ્રશ્ને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી હોય તેઓ દ્વારા આજે મહાપાલિકામાં ઉગ્ર રજુઆત કરવામાં આવી હતી. સાથે આત્મવિલોપનની ચીમકી...

મોરબીમાં કેનાલ રોડ પર રસ્તા સમારકામની કામગીરીનું નિરીક્ષણ કરતા કમિશનર

મોરબી : સમગ્ર રાજ્યમાં વરસાદને પગલે વિવિધ સ્થળોએ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના માર્ગો નુકસાનગ્રસ્ત થયા છે. આ માર્ગોને પુનઃ વાહન વ્યવહાર યોગ્ય બનાવવા મુખ્યમંત્રી...

વાંકાનેર તાલુકાની સમસ્યા બાબતે કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા કોંગ્રેસ દ્વારા આજે 17 જુલાઈ ને ગુરૂવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારી સમક્ષ શહેર અને તાલુકાની સમસ્યાઓ બાબતે આવેદનપત્ર...