Thursday, May 15, 2025
Uam No. GJ32E0006963

મોરબી : ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ઉજવણી થશે

મોરબી : તારીખ 16 જુલાઈને મંગળવારે નવલખી રોડ સ્થિત દાદા ભગવાન પ્રરૂપિત ત્રિમંદીર ખાતે ગુરુપૂર્ણિમાની ભક્તિભાવપૂર્ણ ઉજવણી થશે. પરમ પૂ.દાદા ભગવાન આ વિશેષ દીને પૂર્ણ સ્વરૂપે હાજરા હજુર હોય દરેક મહાત્માઓને...

મોરબી : ચકમપર ગામે પટેલ સમાજની વાડીના યુનિટ નંબર 2નું લોકાર્પણ થયું

મોરબી : તારીખ 14 જુલાઈને રવિવારે સવારે મોરબી તાલુકાના ચકમપર ગામે પટેલ સમાજ વાડી યુનિટ-૨નો ઓપનિંગ સેરેમની દામજી ભગતના હસ્તે યોજાયો હતો. આ તકે રાજકોટના સાંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, માજી મંત્રી...

મોરબી : યુવાનનો ગળેફાંસો ખાઈને આપઘાત

મોરબી : મોરબીના જાબુડિયા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના જાબુડિયા ગામે રહેતા હિતેશભાઈ ચતુરભાઈ આત્રેશીયા...

મોરબી : સીરામીક કારખાનામાં હોજમાં ડૂબી જવાથી બાળકનું મોત

મોરબી : મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ સ્થિત એક સીરામીકની ફેકટરીના પાણીના હોજમાં અકસ્માતે બાળક પડી જતા એનું મોત નીપજ્યું હતું. બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી હળવદ હાઇવે પર નીચી માંડલ...

મોરબી : નવલખી પોર્ટમાં લોડરની ઠોકરે યુવાનનું મોત

મોરબી : માળીયા પાસે આવેલ નવલખી બંદરે ગઈકાલે લોડરની સુપડીની ઠોકરે ચડી જતા એક યુવાનનું મોત નીપજ્યું હતું. માળીયા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતના બનાવની...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe