Saturday, March 28, 2026
Uam No. GJ32E0006963

સીદસર ઉમિયાધામ ખાતે ટંકારાના યુવા ઉધોગપતિને શ્રેષ્ઠ દાતા સન્માન

હાલ જામજોધપુર તાલુકાના ઉમિયાધામ, સીદસર ખાતે સવા શતાબ્દી મહોત્સવની ઉજવણી ચાલી રહી છે માઁ ઉમિયાના ચરણે સૌરાષ્ટ્રના ખુણે ખાંચરેથી માં ઉમાને શિશ ઝુકાવવા લાખો ભાવિકો ઉમટી પડ્યા છે. ત્યારે સંસ્થા ના...

મોરબી: જીવદયા ગૃપ દ્વારા 2000 વૃક્ષો ના રોપાનું વિનામૂલ્યે વિતરણ

(કૌશિક મારવાણીયા દ્વારા) મોરબી:  હાલમાં જીવદયા અને પર્યાવરણ ને લગતી સેવા કરતી સંસ્થા "કર્તવ્ય જીવદયા કેન્દ્ર' દ્વારા મોરબી ને લીલુંછમ બનાવા અને પક્ષીઓ ને કુદરતી ખોરાક મળે એવા 2000 વ્રુક્ષો ના...

GST ચોરી કૌભાંડમા મોરબી સીરામીક સાથે સંકળાયેલા ચારની ધરપકડ

સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા સામખિયારી ચેકપોસ્ટ નજીકથી શંકાસ્પદ ટ્રક ઝડપી લીધા બાદ કૌભાંડ ઉપરથી પરદો ઉચકાયો: અત્યાર સુધીમાં ૧૩૦૫ ટ્રક માલની હેરફેર પણ કરી નાખી ઊંડાણ પૂર્વક તપાસ થાય તો મોરબીની અનેક હસ્તી...

મોરબી જીલ્લા કલેકટરને બઢતી આપવામાં આવી

રાજય સરકાર તરફથી ૧૨ આઈએએસ અધિકારીઓને બઢતી આપવામાં આવી છે જેમાં મોરબી જિલ્લા કલેકટર આર.જે. માકડીયાને પણ રાજ્ય સરકાર તરફથી બઢતી આપવામાં આવી છે રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૪ની બેચના ૧૨ આઈએએસ અધિકારીઓને...

મોરબીમાં પર્યાવરણની શુદ્ધિ માટે 29મીએ યજ્ઞ મહોત્સવ યોજાશે

મોરબી : હાલ ઉધોગ નગરી મોરબીમાં પ્રદુષણનું પ્રમાણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. તેથી મોરબીમાં પ્રદુષણરહિત વાતાવરણ ઉભું થાય અને પર્યાવરણનું જતન કરવા માટે પંતજલી યોગ સંસ્થા દ્વારા યજ્ઞ મહોત્સવનું...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe