હળવદમાં પાણી પુરવઠા બોર્ડના ચેરમેન દ્વારા ખેડૂતો અને સરપંચ સાથે બેઠક યોજણી
પાણીની પાઇપલાઇન નાખવા મુદ્દે અને પાણીની સમસ્યા અંગે ચર્ચા કરાઇ
By Mehul Bharwad (Halvad) હળવદ : પાણી પુરવઠા બોર્ડના ચેરમેન ધનંજય દ્વિવેદીએ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે બ્રાહ્મણી-2 ડેમમાથી મોરબીના નવાસાદુરકા ગામ...
ભરતનગર પાસે પવનચક્કીના પાઇપ લઈ જતું ટ્રેલર પલ્ટી ગયું
મોરબી : મોરબી માળિયા હાઇવે ઉપર ભરતનગર ગામ પાસે એક ટ્રેલર પલ્ટી મારી ગયું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ટ્રેલરના પવન ચક્કીના હેવી પાઇપ હતા.
કોઈ કારણોસર સર્વિસ રોડ ઉપર...
મોરબી: સજ્જનપર ગામે શીંગડું તૂટી જતા કણસતી ગાયની સારવાર કરતી પશુ હેલ્પલાઇન
મોરબી : હાલ સજ્જનપર ગામે બે ગાય વચ્ચે લડાઈ થયા બાદ એક ગાયનું અડધું શીંગડું તૂટી ગયું હતું. જેના કારણે ગાય પીડાથી કણસતી હતી. આ ગાયના માલિકે 10 ગામ દીઠ કાર્યરત...
મોરબીના પાડાપુલ પર અંધારપટ છતાં તંત્રના આંખ આડા કાન !!
મોરબી: મોરબીનો રજવાડા સમયનો પાડાપુલ મોરબીની શાન સમાન છે જોકે પાડાપુલ પર અંધારપટ જોવા મળે છે ચૂંટણી સમયે નેતાઓ વાયદાઓ કરે છે પરંતુ મોરબીના પાડાપુલ અને મયુરપુલ પર ૩૫ થી ૪૦...
મોરબીમાં શકત શનાળા ખાતે સરડવા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
મોરબી : હાલ મોરબીમાં વસતા સરડવા પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 12-1-2025 ને રવિવારના રોજ પટેલ સમાજવાડી શકત શનાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરડવા પરિવારના પ્રતિભાવંત 19 ડોક્ટરોનું વિશેષ સન્માન...




















