Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963
Home Featured

Featured

Featured posts

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા આધેડનો અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત

મોરબીમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક આધેડે ગળેફાંસો ખાઈ મોત આપઘાત.મોરબી શહેરમાં L.E. કોલેજની બાજુમાં અગનેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ઝુપડામાં રહેતા ભલાભાઇ છગનભાઇ બારીયા (ઉ.વ. 45)એ કોઇ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં ગળેફાસો ખાઇ આપઘાત...

મોરબી જિલ્લામાં આજે 180 હેલ્થ વર્કરોને અપાશે કોરોના વેકસીન અપાશે

મોરબી : આજે મોરબી જિલ્લામાં ગત મંગળવારે હેલ્થ વર્કરોને કોરોના વેકસીન આપવામાં આવ્યા બાદ હવે આજે ફરી વેકસીનેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે. જેમાં વાંકાનેરની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે 80 અને મોરબીની ક્રિષ્ના...

મોરબીમાં નિધિ સમર્પણ અભિયાનમાં આર્થિક યોગદાન કરતા રામભક્તો

મોરબી : રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટે નિધી સમર્પણ અભિયાનમાં આર્થિક ફાળો આપી રામભક્તો પણ ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મોરબી જીલ્લા સંયોજક રામનારાયણભાઈ દવે પાસે સાવરીયા પરિવારના સજ્જને આવી પોતાના...

મોરબીમાં આજે મંગળવારે નિઃશુલ્ક વેકસિન કેમ્પ યોજાઈ ગયો

મોરબી: હાલ આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી મોરબીમાં નિઃશુલ્ક રસીકરણ કેમ્પનું આયોજન શરૂ થયું છે. વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા આજે સવારે 10 વાગ્યાથી આ રસીકરણ કેમ્પ શરૂ થયો...

આમરણ: પાટીદાર સમાજની વાડીમાં કોરોના રસીકરણનું આયોજન કરાયું

મોરબી : હાલ મોરબી જિલ્લાના આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકોનું કોરોના રસીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આમરણ ગામમાં પાટીદાર સમાજની વાડીમાં 18થી વધુ વયના લોકો માટે કોરોના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe