મોરબી: કિશોરીઓને પોષણ અંગે માર્ગદર્શનના કાર્યક્રમનું મંગળવારે ટીવી તથા યુટ્યુબમાં પ્રસારણ થશે
મોરબી જિલ્લા પંચાયતની આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા આયોજન
મોરબી : આગામી તા. 23 જૂનના રોજ કિશોરીઓના પોષણ અંગે ઉપયોગી માર્ગદર્શન માટે ‘ઉંબરે આંગણવાડી’ કાર્યક્રમ યુ-ટ્યુબમાં @wcdgujarat પર બપોરે 2 થી 3 દરમિયાન લાઈવ...
મોરબીમાં પૈસાની ઉઘરાણી મુદ્દે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ
મોરબી : આજે મોરબીમાં પૈસાની ઉઘરાણી મામલે વીજ કર્મચારીને માર માર્યાની ફરિયાદ નોંધાઇ છે.
આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના શકત શનાળા પાસે હદાણીની વાડીમાં રહેતા નારણભાઇ...
હળવદ: દેવળીયા તળાવમાં ૧૨ ટીટોડીના અકસ્માતે મોત, ૫ સારવાર હેઠળ
હળવદ : હાલ દેવળીયા ગામે માવલા તળાવમાં આજે અચાનક 12 ટીટોડીના મોત થયા હતા. અને પાંચ ટીટોડી સારવાર હેઠળ હોવાનું પશુ ડોક્ટરે જણાવ્યું હતું.
જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના દેવળીયા ગામે...
મોરબી-1માં 27મીમી, મોરબી-2માં માત્ર 4 મીમી વરસાદ પડ્યો !!
હળવદમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 20 મીમી અને વાંકાનેરમાં 2 મીમી વરસાદ
મોરબી : આજે સામાન્ય રીતે અષાઢ – શ્રાવણ માસમાં સાર્વત્રિક વરસાદ હોય છે પરંતુ આજે મોરબીમાં મેઘરાજાએ ભાદરવા મહિનામાં આવતા...
જાણો મહાશિવરાત્રિએ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાનું વિશેષ મહત્વ
મોરબી : હિન્દૂ શાસ્ત્રના નિયમ પ્રમાણે હિન્દુ ધર્મમાં શિવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. અને હિંદુ લોકો ખુબ જ આસ્થા સાથે આ દિવસની ઉજવણી કરતા હોય છે. એટલા માટે આ દિવસે પાર્થિવ...


















