Saturday, June 27, 2026
Uam No. GJ32E0006963

સાંધ્ય દૈનિકના પત્રકાર જીગ્નેશ ભટ્ટ સહિત ત્રણ વ્યક્તિઓ સામે કરેલ બદનક્ષી મંજૂર કરી વળતર...

માળીયા મિયાણાના મોટી બરારના ભુરાભાઈ મુન્શીભાઈ મુન્શીએ આરોપી સાંધ્ય દૈનિક ના પત્રકાર જીગ્નેશ અનિલભાઈ ભટ્ટ અને સાંજ સમાચાર પબ્લિકેશનના તંત્રી પ્રકાશક તેમજ લાલજીભાઈ મહેતા વિરૂદ્ધ બદનક્ષી કર્યા હોવાનો દાવો વર્ષ ૨૦૧૩...

મોરબીમાં કોરોના કહેર : હવે સ્મશાનમાં પણ જોવી પડે છે રાહ !!

યમરાજનો મોરબીમાં મુકામ ગઈકાલે મંગળવારે એક જ દિવસમાં 10 મૃતદેહોની કોવિડ ગાઈડલાઈનથી અંતિમવિધિ : છેલ્લા છ દિવસમાં પાલિકાના ફાયર બ્રિગેડ વિભાગે 30 મૃતદેહોની કોવિડ ગાઈડ લાઈન મુજબ અંતિમવિધિ કરી : સરકારના...

મોરબીથી ટાઇલ્સ ભરીને જતી 22 ટ્રકો રાજસ્થાનમાં ડિટેઇન : 29 લાખ રૂપિયાની વસુલાત

તપાસ હજુ ચાલુ હોવાથી હજુ વધુ વસુલાત થવાની શકયતા : બોગસ બીલિંગ કરતા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા મોરબી : રાજસ્થાન સી.જી.એસ.ટીના પ્રિવેંટિવ સ્ટાફ દ્વારા રાજસ્થાનના પાલી-સંચોર હાઇવે પર ચેકીંગ દરમ્યાન મોરબીથી ટાઇલ્સ...

મોરબીમાં આગામી 21 ડિસેમ્બરે મોરબીમાં મહારોગ નિદાન કેમ્પ યોજાશે

વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ અને જનજાગૃતિ અભિયાન રાજકોટ દ્વારા આયોજન મોરબી : હાલ વેદમાતા ગાયત્રી ટ્રસ્ટ મોરબી અને જનજાગૃતિ અભિયાન રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી તા. 21 ડિસેમ્બરના રોજ મોરબી ખાતે મહારોગ નિદાન કેમ્પનું...

મોરબીના હરિઓમ પાર્કમાં ગઈકાલ સોમવારે અમાસે બરફના શિવલિંગના દર્શન યોજાયા

મોરબી : ગઈકાલે મોરબીના હળવદ રોડ પર આવેલી હરિઓમ પાર્ક સોસાયટીમાં શ્રાવણી અમાસ એટલે કે 2 સપ્ટેમ્બરના રોજ શ્રાવણ માસના અંતિમ દિવસે એકલિંગજી મહાદેવ મંદિરમાં અમરનાથ ધામ જેવા બરફના 3.5 ફૂટ...
100,000FansLike
2,500FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

ટંકારામાં પ્રોહિબિશનના બે દરોડા: મકાન અને વાડીમાંથી ૫૬ હજારનો મુદ્દામાલ જપ્ત

ટંકારા પોલીસે પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરતા અલગ-અલગ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા છે. પોલીસની ટીમોએ ટંકારામાંથી એક કાર, રહેણાંક મકાન તેમજ વાડીમાં છુપાવેલો...

વાંકાનેરના ભેરડામાં બાળકો સચવા મુદ્દે સગર્ભા પત્ની પર પતિનો હિંચકારો હુમલો: મારી નાખવાની ધમકી...

વાંકાનેરના ભેરડા ગામે પિયરમાં રહેતી આઠ માસની સગર્ભા મહિલા પર તેના પતિએ ઉગ્ર બોલાચાલી કરીને લાતો અને ઢીકાપાટુનો માર માર્યો હતો. બાળકો રાખવા બાબતે...

મોરબીમાં ત્રણ અપમૃત્યુના બનાવ: ત્રણ યુવાનના મોત

મોરબી અપમૃત્યુની ત્રણ અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. જેમાં બે શ્રમિકોના કારખાનામાં અકસ્માતે મોત નિપજ્યા હતા, જ્યારે એક યુવકે અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી...