Wednesday, May 14, 2025
Uam No. GJ32E0006963

મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણી

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબીના સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારા દ્વારા તેમના જન્મદિનની પ્રેરણાદાયી ઉજવણીકરવામાં આવેલ હતી જેમાં તેમણે પ્રજ્ઞાચક્ષુ વડીલો અને અનાથ બાળકોને ભાવતા ભોજનીય કરાવી તેમના અંતરના આશીર્વાદ મેળવ્યા હતા મળતી માહિતી...

મોરબીમાં પ્રજાહિતની સમસ્યાઓનો ઉકેલ નહી આવે તો જન હક આંદોલન

મોરબીમાં અનેક સમસ્યાઓ ઉદ્દભવી રહી છે અનેક પ્રશ્નો માટે પ્રજાજનો દ્વારા વારંવાર રજુઆત કરવા છતા પણ નિરાકરણ નહી આવતા મોરબી આમ આદમી પાર્ટી દ્વારા જનઆંદોલન ની ચીફ ઓફિસર મોરબી નગરપાલિકાને લેખિત...

મોરબીના લાતી પ્લોટમાં કેમિકલના કારખાનામાં આગ

મધરાત્રે લાગેલી આગથી ભારે અફડાતફડી મચી.કારખાનાના ત્રણ ગોડાઉનમાં રહેલો કલર, પ્રિન્ટર સહિતનો માલ સામાન ખાક મોરબી : મોરબીના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલા કેમિકલના કારખાનામાં મધરાત્રે ભીષણ આગ લાગી હતી.આ આગથી ભારે અફડાતફડી મચી...

મોરબીના સેવાભાવી યુવા ઉદ્યોગપતિ કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન

(રાધેશ બુદ્ધભટ્ટી દ્વારા) મોરબી: મોરબીના યુવાન ઉદ્યોગપતિ અને સેવાભાવી યુવાન કિર્તિભાઈ આઘારાનો આજે જન્મદિન હોય તેઓને તેમના સગા-સ્નેહીજનો તેમજ તેમના બહોળા મિત્રવર્તુળ તરફથી આજે તેમના જન્મદિનની હાર્દિક શુભકામનાઓ મળી રહી છે....

મોરબી: બીલીયા ખાતે શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ રમાશે

મોરબીના બીલીયા ગામે રામજી મંદિર ખાતે તારીખ ૧-૬-૧૯ને શનિવાર રાત્રે ૮:૩૦ કલાકે શ્રી પીઠડાઈ ગૌ-સેવા-પીઠડ ગૌશાળાના લાભાર્થે રામામંડળ રમાશે. જેમાં સંગીતમય શૈલીમાં રામદેવપીરનું જીવન ચરિત્ર ભજવશે આ રામામંડળને માણવા આયોજક શ્રી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe